AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું, માતા-પિતા અને સસરાના નામે મોટું દાન કર્યું

Akshay Kumar Donation બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે અયોધ્યાના કપિરાજ માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. અભિનેતાએ આ મોટું દાન પોતાના નામે નહિ પરંતુ માતા-પિતા અને સસરા રાજેશ ખન્નાના નામ પર કર્યું છે.

| Updated on: Oct 30, 2024 | 12:30 PM
Share
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે મોટું દાન કર્યું છે. દિવાળી પહેલા રામ જન્મભૂમિ અયોધ્યાના બંદરો માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમારે કપિરાજના ભોજન માટે આ દાન આપ્યું છે.

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે મોટું દાન કર્યું છે. દિવાળી પહેલા રામ જન્મભૂમિ અયોધ્યાના બંદરો માટે 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે. રિપોર્ટ મુજબ અક્ષય કુમારે કપિરાજના ભોજન માટે આ દાન આપ્યું છે.

1 / 5
અયોધ્યામાં દર વર્ષે ધામ ધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે, આ દિવસે ભગવાન રામ માતા સીતાને લઈ અહિ આવ્યા હતા, આ પાવન પર્વ પર અક્ષયકુમારે કપિરાજ માટે એક મોટું કામ કર્યું છે.

અયોધ્યામાં દર વર્ષે ધામ ધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે, આ દિવસે ભગવાન રામ માતા સીતાને લઈ અહિ આવ્યા હતા, આ પાવન પર્વ પર અક્ષયકુમારે કપિરાજ માટે એક મોટું કામ કર્યું છે.

2 / 5
અક્ષય કુમારે આ દાન પોતાના માતા-પિતા હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયાની સાથે રાજેશ ખન્નાના નામ પર આપવામાં આવ્યું છે. અક્ષય હંમેશા તેમના નામ પર પુણ્યનું કામ કરતા રહે છે.

અક્ષય કુમારે આ દાન પોતાના માતા-પિતા હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયાની સાથે રાજેશ ખન્નાના નામ પર આપવામાં આવ્યું છે. અક્ષય હંમેશા તેમના નામ પર પુણ્યનું કામ કરતા રહે છે.

3 / 5
કપિરાજને ભોજન આપવાની શરુઆત અંજનેયા નામી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય કામ જગતગુરુ સ્વામી રાધવાચાર્ય જીએ જ્યારે અક્ષયકુમારને આ પુણ્ય કામમાં સામલે થવાનું કહ્યું તો તેમણે હા કહી દીધું અને 1 કરોડ રુપિયાનું દાન આપ્યું હતુ.

કપિરાજને ભોજન આપવાની શરુઆત અંજનેયા નામી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટનું મુખ્ય કામ જગતગુરુ સ્વામી રાધવાચાર્ય જીએ જ્યારે અક્ષયકુમારને આ પુણ્ય કામમાં સામલે થવાનું કહ્યું તો તેમણે હા કહી દીધું અને 1 કરોડ રુપિયાનું દાન આપ્યું હતુ.

4 / 5
અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો. 1 નેવમ્બરના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સૂર્યવંશીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળશે.

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ખેલ ખેલમાં જોવા મળ્યો હતો. 1 નેવમ્બરના રોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંધમ અગેન રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર સૂર્યવંશીના પાત્રમાં કેમિયો કરતા જોવા મળશે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">