AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુદ્ધમાં ઘેરાયેલું છે ઈઝરાયેલ, છતાં રોકાણકારોને બખ્ખાં, એક વર્ષમાં 111 ટકા વધ્યું ઈઝરાયેલનું શેર માર્કેટ

ઈઝરાયેલ હાલ ત્રણ દેશો સાથે એકસાથે સીધું યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે તેનું શેર માર્કેટ પણ અડીખમ ઉભું છે. ઈઝરાયેલ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયેલનું શેર માર્કેટ 111 ટકા વધ્યું છે.

| Updated on: Oct 30, 2024 | 7:03 PM
Share
ત્રણ દેશો સાથે એકસાથે સીધું યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલનું શેર માર્કેટ 7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા હુમલા બાદથી 111 ટકા વધ્યું છે. મતલબ કે ત્યાં માર્કેટને નુકસાન થવાને બદલે યુદ્ધથી ફાયદો થયો છે.

ત્રણ દેશો સાથે એકસાથે સીધું યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલનું શેર માર્કેટ 7 ઓક્ટોબર, 2023ના રોજ થયેલા હુમલા બાદથી 111 ટકા વધ્યું છે. મતલબ કે ત્યાં માર્કેટને નુકસાન થવાને બદલે યુદ્ધથી ફાયદો થયો છે.

1 / 7
ઈઝરાયેલના સ્ટોક માર્કેટનું નામ BURSA છે, જે તેલ અવીવમાં આવેલું છે. તેના સ્ટોક એક્સચેન્જનું નામ TASE (Tel Aviv Stock Exchange) છે, જેની શરૂઆત 1953માં થઈ હતી. જેમાં 473 કંપનીઓનું ટ્રેડિંગ થાય છે.

ઈઝરાયેલના સ્ટોક માર્કેટનું નામ BURSA છે, જે તેલ અવીવમાં આવેલું છે. તેના સ્ટોક એક્સચેન્જનું નામ TASE (Tel Aviv Stock Exchange) છે, જેની શરૂઆત 1953માં થઈ હતી. જેમાં 473 કંપનીઓનું ટ્રેડિંગ થાય છે.

2 / 7
7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો હતો. હુમલા બાદ જ્યારે 8 ઓક્ટોબરે માર્કેટ ખુલ્યું ત્યારે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો અને 2080 પોઈન્ટ પર ખુલ્યું હતું અને 8.5 ટકાના ઘટાડા સાથે 1990 પર બંધ થયું હતું. જ્યારે 5 ઓક્ટોબરે 2164 પર માર્કેટ બંધ થયું હતું. 6 અને 7 ઓક્ટોબરે માર્કેટ બંધ હતું.

7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર આતંકી સંગઠન હમાસે હુમલો કર્યો હતો. હુમલા બાદ જ્યારે 8 ઓક્ટોબરે માર્કેટ ખુલ્યું ત્યારે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો અને 2080 પોઈન્ટ પર ખુલ્યું હતું અને 8.5 ટકાના ઘટાડા સાથે 1990 પર બંધ થયું હતું. જ્યારે 5 ઓક્ટોબરે 2164 પર માર્કેટ બંધ થયું હતું. 6 અને 7 ઓક્ટોબરે માર્કેટ બંધ હતું.

3 / 7
8 ઓક્ટોબરના ઘટડા બાદ 9 અને 10 ઓક્ટોબરે માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે, 20 નવેમ્બર, 2023 સુધી માર્કેટે 2000નો આંક પાર કર્યો નહોતો.

8 ઓક્ટોબરના ઘટડા બાદ 9 અને 10 ઓક્ટોબરે માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે, 20 નવેમ્બર, 2023 સુધી માર્કેટે 2000નો આંક પાર કર્યો નહોતો.

4 / 7
21 નવેમ્બર, 2023થી માર્કેટમાં સતત તેજી જોવા મળી હતી અને આજે એટલે કે 30 ઓક્ટોબર, 2024ના રોજ માર્કેટ 3780 પર બંધ થયું હતું, એટલે કે માર્કેટમાં 65 ટકાનો વધારો થયો હતો.

21 નવેમ્બર, 2023થી માર્કેટમાં સતત તેજી જોવા મળી હતી અને આજે એટલે કે 30 ઓક્ટોબર, 2024ના રોજ માર્કેટ 3780 પર બંધ થયું હતું, એટલે કે માર્કેટમાં 65 ટકાનો વધારો થયો હતો.

5 / 7
હુમલા બાદ ઈઝરાયેલનું શેર માર્કેટ એક વર્ષમાં માત્ર 2 મહિના જ માર્કેટમાં બંધ થયું હતું. જેમાં ડિસેમ્બર 2023માં 7 ટકા અને એપ્રિલ 2024માં લગભગ 3.5 ટકા માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું.

હુમલા બાદ ઈઝરાયેલનું શેર માર્કેટ એક વર્ષમાં માત્ર 2 મહિના જ માર્કેટમાં બંધ થયું હતું. જેમાં ડિસેમ્બર 2023માં 7 ટકા અને એપ્રિલ 2024માં લગભગ 3.5 ટકા માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું.

6 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

7 / 7

 

 

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">