AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoorની રામાયણ પર આવી મોટી અપડેટ, ટીવીનો આ એક્ટર બન્યો લક્ષ્મણ, જાણો આખી કાસ્ટ ,જુઓ-photo

ત્યારે હવે ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી આ અપડેટ ઈન્દિરા કૃષ્ણન દ્વારા આપવામાં આવી છે

| Updated on: Oct 30, 2024 | 10:05 AM
Share
નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણની ચાહકો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. સેટ પરથી બંને સ્ટાર્સની કેટલીક તસવીરો સામે આવી હતી, જેનાથી એ વાતની પુષ્ટિ થઈ છે કે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ભવ્ય સેટ પર થઈ રહ્યું છે.

નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણની ચાહકો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. સેટ પરથી બંને સ્ટાર્સની કેટલીક તસવીરો સામે આવી હતી, જેનાથી એ વાતની પુષ્ટિ થઈ છે કે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ભવ્ય સેટ પર થઈ રહ્યું છે.

1 / 5
ત્યારે હવે ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી આ અપડેટ ઈન્દિરા કૃષ્ણન દ્વારા આપવામાં આવી છે, જે ફિલ્મમાં માતા કૌશલ્યાની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

ત્યારે હવે ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી આ અપડેટ ઈન્દિરા કૃષ્ણન દ્વારા આપવામાં આવી છે, જે ફિલ્મમાં માતા કૌશલ્યાની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

2 / 5
ખરેખર, ઈન્દિરા કૃષ્ણને Join Films નામની યુટ્યુબ ચેનલને એક ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી ઘણી બધી બાબતો વિશે વાત કરી છે. તેણે ફિલ્મની કાસ્ટિંગ પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'હું રામાયણ ફિલ્મનું શૂટિંગ કરી રહી છું અને અત્યાર સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ ફિલ્મમાં મારું પાત્ર કૌશલ્યા છે. હું આ રોલ રણબીર સાથે કરી રહી છું. ફિલ્મમાં રવિ દુબે પણ છે અને તે લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મ 100 ટકા હિટ છે એમાં કોઈ શંકા નથી. હું તેને સુપરહિટ કહીશ.

ખરેખર, ઈન્દિરા કૃષ્ણને Join Films નામની યુટ્યુબ ચેનલને એક ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી ઘણી બધી બાબતો વિશે વાત કરી છે. તેણે ફિલ્મની કાસ્ટિંગ પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું, 'હું રામાયણ ફિલ્મનું શૂટિંગ કરી રહી છું અને અત્યાર સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. આ ફિલ્મમાં મારું પાત્ર કૌશલ્યા છે. હું આ રોલ રણબીર સાથે કરી રહી છું. ફિલ્મમાં રવિ દુબે પણ છે અને તે લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મ 100 ટકા હિટ છે એમાં કોઈ શંકા નથી. હું તેને સુપરહિટ કહીશ.

3 / 5
વધુમાં, ઈન્દિરા કૃષ્ણને કહ્યું કે એવું નથી કે હું આ ફિલ્મ સાથે જોડાયેલી છું, તેથી જ હું તેના હિટ હોવાની વાત કરી રહી છું. પણ  ફિલ્મનું કાસ્ટિંગ શાનદાર છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલ દશરતની ભૂમિકામાં જોવા મળશે. તે ખરેખર દશરથ જેવો દેખાય છે. જ્યારે અમે શૂટિંગ કરતા હતા, ત્યારે તેમને તે દિવસો યાદ આવતા હતા જ્યારે તેઓ રામાયણમાં રામનું પાત્ર ભજવતા હતા. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે રણબીર કપૂર ફિલ્મમાં રામનો રોલ કરી રહ્યો છે. સાઈ પલ્લવી સીતાના રોલમાં અને યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે.

વધુમાં, ઈન્દિરા કૃષ્ણને કહ્યું કે એવું નથી કે હું આ ફિલ્મ સાથે જોડાયેલી છું, તેથી જ હું તેના હિટ હોવાની વાત કરી રહી છું. પણ ફિલ્મનું કાસ્ટિંગ શાનદાર છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલ દશરતની ભૂમિકામાં જોવા મળશે. તે ખરેખર દશરથ જેવો દેખાય છે. જ્યારે અમે શૂટિંગ કરતા હતા, ત્યારે તેમને તે દિવસો યાદ આવતા હતા જ્યારે તેઓ રામાયણમાં રામનું પાત્ર ભજવતા હતા. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે રણબીર કપૂર ફિલ્મમાં રામનો રોલ કરી રહ્યો છે. સાઈ પલ્લવી સીતાના રોલમાં અને યશ 'રાવણ'ના રોલમાં જોવા મળશે.

4 / 5
ઈન્દિરા કૃષ્ણને પણ આ પ્રસંગે રણબીર કપૂરના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તે એક શાનદાર અભિનેતા છે, પરંતુ તે સામાન્ય માણસ સાથે જોડાયેલો રહે છે. મેં તેને ક્યારેય કોઈનું ખરાબ બોલતા સાંભળ્યું નથી અને જે રીતે તેણે મને માન આપ્યું છે. મને નથી લાગતું કે બીજા કોઈએ આ કર્યું હશે. મને લાગે છે કે રામનું પાત્ર જો કોઈ સુંદર રીતે ભજવી શકે છે તો તે રણબીર છે.

ઈન્દિરા કૃષ્ણને પણ આ પ્રસંગે રણબીર કપૂરના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તે એક શાનદાર અભિનેતા છે, પરંતુ તે સામાન્ય માણસ સાથે જોડાયેલો રહે છે. મેં તેને ક્યારેય કોઈનું ખરાબ બોલતા સાંભળ્યું નથી અને જે રીતે તેણે મને માન આપ્યું છે. મને નથી લાગતું કે બીજા કોઈએ આ કર્યું હશે. મને લાગે છે કે રામનું પાત્ર જો કોઈ સુંદર રીતે ભજવી શકે છે તો તે રણબીર છે.

5 / 5
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">