AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્હાતા પહેલા નાભિ પર ઘી લગાવવાથી થાય છે આ 5 સ્વાસ્થ્ય લાભ, વધે છે ચહેરાની ચમક

Benefits of applying ghee on the navel : આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ નાભિ પર દેશી ઘી લગાવવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2024 | 12:07 PM
Share
આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ નાભિ પર દેશી ઘી લગાવવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. દેશી ઘીમાં હાજર વિટામિન-ઇ, વિટામિન-એ, વિટામિન-ડી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો સારા સ્વાસ્થ્યની સાથે સુંદર ત્વચાનું તમારું સપનું પૂરું કરે છે. આવો જાણીએ નાભિ પર દેશી ઘી લગાવવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.

આયુર્વેદ અનુસાર નાભિને શરીરની ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દરરોજ નાભિ પર દેશી ઘી લગાવવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. દેશી ઘીમાં હાજર વિટામિન-ઇ, વિટામિન-એ, વિટામિન-ડી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો સારા સ્વાસ્થ્યની સાથે સુંદર ત્વચાનું તમારું સપનું પૂરું કરે છે. આવો જાણીએ નાભિ પર દેશી ઘી લગાવવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.

1 / 6
ત્વચાને પોષણ આપે છે : નાભિ પર ઘી લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાની ડ્રાઈનેસ ઓછી કરે છે. જેના કારણે ત્વચા હંમેશા ગ્લોઈંગ રહે છે.

ત્વચાને પોષણ આપે છે : નાભિ પર ઘી લગાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાની ડ્રાઈનેસ ઓછી કરે છે. જેના કારણે ત્વચા હંમેશા ગ્લોઈંગ રહે છે.

2 / 6
સારી પાચન : આયુર્વેદ અનુસાર નાભિને પાચનનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર ઘી લગાવવાથી પાચન ઉત્સેચકો એક્ટિવ થાય છે. જે પાચનને સુધારવામાં મદદ કરે છે.

સારી પાચન : આયુર્વેદ અનુસાર નાભિને પાચનનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પર ઘી લગાવવાથી પાચન ઉત્સેચકો એક્ટિવ થાય છે. જે પાચનને સુધારવામાં મદદ કરે છે.

3 / 6
કબજિયાત : કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નાભિમાં ઘીના 2-3 ટીપાં નાંખો અને હળવા હાથે માલિશ કરો. નાભિમાં ઘી નાખવાથી પાચનક્રિયા સુધરે છે અને વ્યક્તિની કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

કબજિયાત : કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે દેશી ઘીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નાભિમાં ઘીના 2-3 ટીપાં નાંખો અને હળવા હાથે માલિશ કરો. નાભિમાં ઘી નાખવાથી પાચનક્રિયા સુધરે છે અને વ્યક્તિની કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

4 / 6
સાંધાનો દુખાવો : જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમે નાભિમાં ઘી લગાવીને તેનાથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલા નાભિમાં ઘીના થોડાં ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો. આ ઉપાય કરવાથી સાંધાનો દુખાવો દૂર થશે અને સોજામાં પણ રાહત મળશે.

સાંધાનો દુખાવો : જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો તમે નાભિમાં ઘી લગાવીને તેનાથી રાહત મેળવી શકો છો. સૌથી પહેલા નાભિમાં ઘીના થોડાં ટીપાં નાખો અને નાભિની આસપાસ માલિશ કરો. આ ઉપાય કરવાથી સાંધાનો દુખાવો દૂર થશે અને સોજામાં પણ રાહત મળશે.

5 / 6
વાત દોષને સંતુલિત રાખે છે : આયુર્વેદ અનુસાર નાભિ પર ઘી લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે વાત દોષ અસંતુલિત હોય છે. ત્યારે વ્યક્તિને ચિંતા, બેચેની અને પાચન તંત્રમાં વિકૃતિઓ થવા લાગે છે. પરંતુ ઘી વાત દોષ ઊર્જાને સ્થિર કરીને વ્યક્તિને શાંતિ અને સ્થિરતા અનુભવવામાં મદદ કરી શકે છે.

વાત દોષને સંતુલિત રાખે છે : આયુર્વેદ અનુસાર નાભિ પર ઘી લગાવવાથી વાત દોષ સંતુલિત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે વાત દોષ અસંતુલિત હોય છે. ત્યારે વ્યક્તિને ચિંતા, બેચેની અને પાચન તંત્રમાં વિકૃતિઓ થવા લાગે છે. પરંતુ ઘી વાત દોષ ઊર્જાને સ્થિર કરીને વ્યક્તિને શાંતિ અને સ્થિરતા અનુભવવામાં મદદ કરી શકે છે.

6 / 6
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">