PM Modi Family Tree: આજે છે PM મોદીનો જન્મદિવસ , જાણો વડાપ્રધાનને કેટલા ભાઈ બહેનો છે

નરેન્દ્ર દામોદરદાસ મોદી ( PM Modi)નો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં એક ગુજરાતી હિંદુ પરિવારમાં થયો હતો. દામોદરદાસ મુલચંદ મોદી અને હીરાબેન મોદીને જન્મેલા છ બાળકોમાંથી તેઓ ત્રીજા હતા.

| Updated on: Sep 17, 2023 | 8:55 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ચાલો આજે આપણે જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલા ભાઈ -બહેનો છે અને કોણ શું કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આ અવસર પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ચાલો આજે આપણે જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલા ભાઈ -બહેનો છે અને કોણ શું કરે છે.

1 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ગયા વર્ષે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા.આવો જાણીએ પીએમ મોદીના પરિવાર વિશે. તેના પરિવારમાં કોણ છે? ભાઈ-બહેનો શું કરે છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ગયા વર્ષે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા.આવો જાણીએ પીએમ મોદીના પરિવાર વિશે. તેના પરિવારમાં કોણ છે? ભાઈ-બહેનો શું કરે છે?

2 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાદાનું નામ મૂળચંદ મગનલાલ મોદી હતું. તેમના છ પુત્રો દામોદરદાસ મોદી, નરસિંહદાસ મોદી, નરોત્તમભાઈ મોદી, જગજીવનદાસ મોદી, કાંતિલાલ અને જયંતિલાલ મોદી હતા. પીએમ મોદીના કાકા જયંતિલાલની પુત્રી લીના બેનના પતિ વિસનગરમાં બસ કંડક્ટર હતા. પીએમ મોદીનો પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થયો હતો. પીએમ પોતે પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાદાનું નામ મૂળચંદ મગનલાલ મોદી હતું. તેમના છ પુત્રો દામોદરદાસ મોદી, નરસિંહદાસ મોદી, નરોત્તમભાઈ મોદી, જગજીવનદાસ મોદી, કાંતિલાલ અને જયંતિલાલ મોદી હતા. પીએમ મોદીના કાકા જયંતિલાલની પુત્રી લીના બેનના પતિ વિસનગરમાં બસ કંડક્ટર હતા. પીએમ મોદીનો પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થયો હતો. પીએમ પોતે પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.

3 / 10
દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. ભાઈ-બહેનોમાં અમૃતભાઈ મોદી બીજા ક્રમે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા ક્રમે છે. PM નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, પછી બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે.

દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. ભાઈ-બહેનોમાં અમૃતભાઈ મોદી બીજા ક્રમે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા ક્રમે છે. PM નરેન્દ્ર મોદી કરતા નાના તેમના ભાઈ પ્રહલાદ મોદી છે, પછી બહેન વાસંતીબેન અને સૌથી નાના ભાઈ પંકજ મોદી છે.

4 / 10
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈનું નામ સોમભાઈ મોદી છે. સોમભાઈ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈનું નામ સોમભાઈ મોદી છે. સોમભાઈ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે નિવૃત્ત થયા છે. હવે તેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે.

5 / 10
 પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી છે. અમૃતભાઈ ખાનગી કંપનીમાં ફિટરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા. તેમના પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. 47 વર્ષીય પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે તેની સાથે રહે છે.

પીએમ મોદીના બીજા મોટા ભાઈ અમૃતભાઈ મોદી છે. અમૃતભાઈ ખાનગી કંપનીમાં ફિટરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા. તેમના પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. 47 વર્ષીય પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે તેની સાથે રહે છે.

6 / 10
 નરેન્દ્ર મોદી પાંચ ભાઈઓ અને એક બહેનમાં ત્રીજા ક્રમે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા તેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

નરેન્દ્ર મોદી પાંચ ભાઈઓ અને એક બહેનમાં ત્રીજા ક્રમે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા તેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

7 / 10
નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા બે વર્ષ નાના છે.  પીએમ મોદીના ભાઈ હોવાનો તેમને ક્યારેય કોઈ અભિમાન નથી. પ્રહલાદના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા. જેનું 2019માં અવસાન થયું હતું. પ્રહલાદ મોદીના પુત્રનું નામ મેહુલ છે.

નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા બે વર્ષ નાના છે. પીએમ મોદીના ભાઈ હોવાનો તેમને ક્યારેય કોઈ અભિમાન નથી. પ્રહલાદના લગ્ન ભગવતીબેન સાથે થયા હતા. જેનું 2019માં અવસાન થયું હતું. પ્રહલાદ મોદીના પુત્રનું નામ મેહુલ છે.

8 / 10
નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે. તેનું નામ વાસંતીબેન હસમુખલાલ મોદી છે. તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ લાલ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા.

નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે. તેનું નામ વાસંતીબેન હસમુખલાલ મોદી છે. તે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ લાલ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા.

9 / 10
નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે રહેતી હતી.

નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. તેની માતા હીરાબેન પંકજ સાથે રહેતી હતી.

10 / 10

Latest News Updates

Follow Us:
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !