AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pillow Cover Hygiene : ઓશીકાનું કવર સમયસર ન બદલતા હોવ તો થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ!

ગંદા ઓશીકાનું કવર તમારી ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેને સમયસર બદલવું જોઈએ. ખરાબ રહેલા ઓશીકાના કવરથી સ્કિન સંબંધીત બિમારી થઈ શકે છે.

| Updated on: Jun 07, 2026 | 11:33 AM
Share
વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રહેવું જરૂરી હોય છે.

વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રહેવું જરૂરી હોય છે.

1 / 7
ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ ન થાય તે માટે ઓશીકાનું કવર નિયમિત ધોવું અને સ્વચ્છ રાખવું જરૂરી છે.

ચહેરા પર ખીલ અને પિમ્પલ્સ ન થાય તે માટે ઓશીકાનું કવર નિયમિત ધોવું અને સ્વચ્છ રાખવું જરૂરી છે.

2 / 7
મૃત ત્વચાના કોષો તમારા ઓશીકા પર એકઠા થઈ શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

મૃત ત્વચાના કોષો તમારા ઓશીકા પર એકઠા થઈ શકે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.

3 / 7
વાળ અને ચહેરા પરથી નીકળતું વધારાનું તેલ ઓશીકા પર જમા થવાથી ત્વચાના રોમછિદ્રો (Pores) બંધ થવાની શક્યતા રહે છે.

વાળ અને ચહેરા પરથી નીકળતું વધારાનું તેલ ઓશીકા પર જમા થવાથી ત્વચાના રોમછિદ્રો (Pores) બંધ થવાની શક્યતા રહે છે.

4 / 7
તેલયુક્ત ત્વચા ધરાવતા લોકોએ દર ત્રણથી ચાર દિવસે તેમના ઓશીકાનું કવચ બદલવું જોઈએ.

તેલયુક્ત ત્વચા ધરાવતા લોકોએ દર ત્રણથી ચાર દિવસે તેમના ઓશીકાનું કવચ બદલવું જોઈએ.

5 / 7
માત્ર ઓશીકાનું કવર જ નહીં પણ ઓશીકાને પણ સમયાંતરે સૂર્યપ્રકાશમાં સાફ અને સૂકવવાની જરૂર છે.

માત્ર ઓશીકાનું કવર જ નહીં પણ ઓશીકાને પણ સમયાંતરે સૂર્યપ્રકાશમાં સાફ અને સૂકવવાની જરૂર છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, FSSAI: હવે અખબારના કાગળમાં ખાણી-પીણીની વસ્તુઓ પેક કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ

Follow Us
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
g clip-path="url(#clip0_868_265)">