AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રક્ષાબંધન

રક્ષાબંધન

હિંદુ ધર્મમાં શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવાતા રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના જમણાં કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની શુભકામના કરે છે. રાખડીનો આ પવિત્ર તહેવાર ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે અને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ લાવે છે.

દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે, તમામ બહેનો તેમના ભાઈઓના જમણાં કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે.

આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેનો સ્નેહ, અતૂટ વિશ્વાસ અને બંધનને મજબૂત બનાવે છે. આ દિવસે, રાખડી બાંધવાની સાથે, મીઠાઈ વહેંચવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘરમાં અનેરા ઉત્સવનો માહોલ હોય છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો એક હેતુ પણ છે.

Read More

અચાનક કેમ લાગી ગઈ ચાંદીની રાખડી ખરીદનારાઓની લાંબી લાઈનો? જાણો કારણ, કિંમત માત્ર ₹250 થી શરૂ

રક્ષાબંધન પર પરંપરાગત દોરાવાળી રાખડીઓની સાથે હવે ચાંદીની રાખડીઓનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ₹250 થી શરૂ થતી આ રાખડીઓ કેમ બની રહી છે લોકોની પહેલી પસંદ અને શું છે તેનું ધાર્મિક મહત્વ? જાણો વિગતવાર.

રક્ષાબંધનના તહેવાર પર સાયબર ઠગોથી સાવધાન! નાની ભૂલ પણ ખાલી કરી શકે છે બેંક ખાતું

રક્ષાબંધનના તહેવારની આડમાં સ્કેમર્સ લોકોને ઠગવાની કોઈ તક છોડતા નથી. કેશબેક ઓફર, ફેક શોપિંગ વેબસાઇટ કે ગિફ્ટ લિંક દ્વારા થતી છેતરપિંડીથી કેવી રીતે બચવું? જાણો વિગતવાર માહિતી.

રક્ષાબંધન પર ચંદ્રગ્રહણની અશુભ છાયા ! શું બહેનોએ રાખડી બાંધવા માટે રાહ જોવી પડશે ? જાણો અહીં

ક્ષાબંધનના દિવસે જ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. ખગોળશાસ્ત્રીય ગણતરીઓ અનુસાર, આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ હશે, અને તે આંશિક ચંદ્રગ્રહણ હશે. આ ઘટના દરમિયાન, પૃથ્વીનો પડછાયો ચંદ્રના એક ભાગને ઢાંકી દે છે.

ભાઈના કાંડે કયા સમયે ‘રાખડી’ બાંધવી ‘સૌથી શુભ’ ? જાણો ‘સાચી તિથિ’ અને ‘ઉત્તમ મુહૂર્ત’ વિશે

ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. શ્રાવણ મહિનાની પૂનમે ઉજવાતો આ પર્વ માત્ર કાંડે રક્ષા કવચ બાંધવાનો ઉત્સવ નથી પરંતુ એક બહેનનો ભાઈ પ્રત્યેનો સ્નેહ અને ભાઈનો બહેન પ્રત્યે રક્ષણનો સંકલ્પ છે. એવામાં આ વર્ષે એટલે કે 2026 ની રક્ષાબંધનની તારીખ અને રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને લોકોમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે.

Chandra Grahan 2026: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધન પર થશે, જાણો કે શું તે તહેવાર પર અસર કરશે

Lunar Eclipse 2026: 28 ઓગસ્ટ, 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ, જેને "બ્લડ મૂન" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે થશે. આ ગ્રહણ કુંભ રાશિમાં થશે, જે તે રાશિ હેઠળ જન્મેલા લોકોને સીધી અસર કરશે. જોકે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તે રક્ષાબંધનના તહેવાર પર નકારાત્મક અસર કરશે નહીં, કે સૂતક સમયગાળાને પણ અસર કરશે નહીં. તે પેસિફિક, એટલાન્ટિક, યુરોપ અને આફ્રિકામાં દેખાશે.

Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">