AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેસ-એસિડિટીથી લઈને વજન નિયંત્રણ સુધી, વરિયાળીનું પાણી પીવાના છે 5 અસરકારક ફાયદા !

મોટાભાગે લોકો ભોજન કર્યા પછી વરિયાળીનું પાણી પીવાનુ પસંદ કરે છે. વરિયાળીનો ઉપયોગ પાચન અને દૈનિક આરોગ્ય સંબંધિત વિવિધ રીતે કરવામાં આવે છે. પરંતુ તેનું સેવન યોગ્ય માત્રામાં અને પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.

| Updated on: Aug 16, 2026 | 2:34 PM
Share
પાચનમાં સુધારો : વરિયાળીનું પાણી પેટમાં પાચક ઉત્સેચકો અને ગેસ્ટ્રિક રસના સ્ત્રાવને વધારે છે. જે ખોરાકને ઝડપથી અને સરળતાથી પચાવવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

પાચનમાં સુધારો : વરિયાળીનું પાણી પેટમાં પાચક ઉત્સેચકો અને ગેસ્ટ્રિક રસના સ્ત્રાવને વધારે છે. જે ખોરાકને ઝડપથી અને સરળતાથી પચાવવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું કરે છે દૂર : વરિયાળીનું પાણી પેટના સ્નાયુઓને આરામ આપે છે. ખાધા પછી ગેસ, પેટનું ફૂલવું અને એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું કરે છે દૂર : વરિયાળીનું પાણી પેટના સ્નાયુઓને આરામ આપે છે. ખાધા પછી ગેસ, પેટનું ફૂલવું અને એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
શ્વાસની દુર્ગંધ કરે છે દૂર : વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરી શકે છે. શ્વાસને તાજગીભર્યો રાખી શકે છે. (Image Source | iStock)

શ્વાસની દુર્ગંધ કરે છે દૂર : વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરી શકે છે. શ્વાસને તાજગીભર્યો રાખી શકે છે. (Image Source | iStock)

3 / 6
શરીરને ડિટોક્સિફાઇ : વરિયાળીનું પાણી એક હળવું ડિટોક્સિફાયર છે. જે પાચન દરમિયાન બનેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

શરીરને ડિટોક્સિફાઇ : વરિયાળીનું પાણી એક હળવું ડિટોક્સિફાયર છે. જે પાચન દરમિયાન બનેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
વજન નિયંત્રણમાં કરે છે મદદ : વરિયાળીનું પાણી ચયાપચયને ઝડપી બનાવે છે. ભોજન કર્યા પછી થતી અનાવશ્યક ક્રેવિંગને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

વજન નિયંત્રણમાં કરે છે મદદ : વરિયાળીનું પાણી ચયાપચયને ઝડપી બનાવે છે. ભોજન કર્યા પછી થતી અનાવશ્યક ક્રેવિંગને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, શેવિંગ પછી એલોવેરા જેલ લગાવશો તો ત્વચા પર થશે આ 5 ફાયદા !

Follow Us
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- જયેશ રાદડિયા
52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- જયેશ રાદડિયા
g clip-path="url(#clip0_868_265)">