AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, કપિલ દેવ પછી આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે મોટી સિદ્ધિ નોંધાવી છે. કેશરા નુવંતાની વિકેટ સાથે જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ પૂરી કરી. આ સાથે તેણે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી અને આમ કરનાર વિશ્વનો ચોથો અને ભારતનો માત્ર બીજો ઓલરાઉન્ડર બની ગયો છે.

| Updated on: Aug 17, 2026 | 5:38 PM
Share
શ્રીલંકાની પ્રથમ ઇનિંગની 67મી ઓવરમાં જાડેજાએ કેશરા નુવંતાને પોતાનો શિકાર બનાવ્યો. જાડેજાના બોલ પર નુવંતાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સિલી પોઈન્ટ પર ઉભેલા યશસ્વી જયસ્વાલને વાગીને હવામાં ગયો.

શ્રીલંકાની પ્રથમ ઇનિંગની 67મી ઓવરમાં જાડેજાએ કેશરા નુવંતાને પોતાનો શિકાર બનાવ્યો. જાડેજાના બોલ પર નુવંતાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સિલી પોઈન્ટ પર ઉભેલા યશસ્વી જયસ્વાલને વાગીને હવામાં ગયો.

1 / 5
ત્યારબાદ કવર પરથી દોડીને આવેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર કેચ પકડી લીધો. આ કેચ સાથે નુવંતાની ઇનિંગનો અંત આવ્યો અને જાડેજાને તેની કારકિર્દીની 350મી ટેસ્ટ વિકેટ મળી.

ત્યારબાદ કવર પરથી દોડીને આવેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર કેચ પકડી લીધો. આ કેચ સાથે નુવંતાની ઇનિંગનો અંત આવ્યો અને જાડેજાને તેની કારકિર્દીની 350મી ટેસ્ટ વિકેટ મળી.

2 / 5
આ સિદ્ધિ સાથે જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 4,000થી વધુ રન અને 350થી વધુ વિકેટ લેનારા વિશ્વનો ચોથો અને ભારતનો બીજો ઓલરાઉન્ડર બન્યો. આ યાદીમાં ઇયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વેટોરી  જેવા દિગ્ગજો સામેલ છે. જાડેજાના નામે હવે 4,108 રન અને 350 વિકેટ છે.

આ સિદ્ધિ સાથે જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 4,000થી વધુ રન અને 350થી વધુ વિકેટ લેનારા વિશ્વનો ચોથો અને ભારતનો બીજો ઓલરાઉન્ડર બન્યો. આ યાદીમાં ઇયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વેટોરી જેવા દિગ્ગજો સામેલ છે. જાડેજાના નામે હવે 4,108 રન અને 350 વિકેટ છે.

3 / 5
જાડેજા 350 ટેસ્ટ વિકેટ લેનારો ભારતનો પાંચમો બોલર પણ બન્યો છે. અનિલ કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ, રવિચંદ્રન અશ્વિન 537 વિકેટ સાથે બીજા, કપિલ દેવ 434 અને હરભજન સિંહ 417 વિકેટ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે.

જાડેજા 350 ટેસ્ટ વિકેટ લેનારો ભારતનો પાંચમો બોલર પણ બન્યો છે. અનિલ કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ, રવિચંદ્રન અશ્વિન 537 વિકેટ સાથે બીજા, કપિલ દેવ 434 અને હરભજન સિંહ 417 વિકેટ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે.

4 / 5
આ ઉપરાંત જાડેજા 350 ટેસ્ટ વિકેટ સાથે વિશ્વનો ત્રીજો સૌથી સફળ ડાબોડી સ્પિનર બની ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના રંગના હેરાથ અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટોરી તેના કરતા આગળ છે. (PC:X/BCCI)

આ ઉપરાંત જાડેજા 350 ટેસ્ટ વિકેટ સાથે વિશ્વનો ત્રીજો સૌથી સફળ ડાબોડી સ્પિનર બની ગયો છે. આ યાદીમાં શ્રીલંકાના રંગના હેરાથ અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટોરી તેના કરતા આગળ છે. (PC:X/BCCI)

5 / 5

IND vs SL: વિકેટ તો મળી, પણ સ્પીડ ઘટી ગઈ… મોહમ્મદ સિરાજની ફિટનેસ પર ઉઠયા સવાલ

Follow Us
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
g clip-path="url(#clip0_868_265)">