AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુહાગરાતની પરંપરા ક્યાંથી શરૂ થઈ ? જાણો લગ્નની પહેલી રાતનો રસપ્રદ ઇતિહાસ અને અલગ-અલગ રાજ્યોના રિવાજો

લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાતનો રિવાજ ક્યારથી શરૂ થયો અને તેનો ઇતિહાસ શું છે? જાણો દેશના વિવિધ રાજ્યોમાં આ પરંપરાને કયા નામે ઓળખવામાં આવે છે.

| Updated on: Aug 16, 2026 | 2:17 PM
Share
સુહાગરાતને લગ્ન પછીની પહેલી રાત માનવામાં આવે છે. લગ્નની વાત નીકળતાં જ સૌથી વધુ ચર્ચા જે રિવાજની થાય છે, તે છે સુહાગરાત એટલે કે લગ્નની પ્રથમ રાત્રિ. ફિલ્મો અને સીરિયલોમાં તેને ફૂલોથી સજાવેલા બેડ, દૂધનો ગ્લાસ અને શરમાતી દુલ્હનના રૂપમાં બતાવવામાં આવે છે, જેના કારણે આ વિધિ દરેક માટે ખૂબ જ ખાસ અને જિજ્ઞાસાથી ભરેલી બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરા આખરે શરૂ ક્યાંથી થઈ અને સૌથી પહેલાં આ રસ્મ કોણે નિભાવી હતી? આ સવાલ આજે પણ ઘણા લોકોના મનમાં ઊઠે છે, તો ચાલો જાણીએ સુહાગરાતની પરંપરા સાથે જોડાયેલી રસપ્રદ માહિતી.

સુહાગરાતને લગ્ન પછીની પહેલી રાત માનવામાં આવે છે. લગ્નની વાત નીકળતાં જ સૌથી વધુ ચર્ચા જે રિવાજની થાય છે, તે છે સુહાગરાત એટલે કે લગ્નની પ્રથમ રાત્રિ. ફિલ્મો અને સીરિયલોમાં તેને ફૂલોથી સજાવેલા બેડ, દૂધનો ગ્લાસ અને શરમાતી દુલ્હનના રૂપમાં બતાવવામાં આવે છે, જેના કારણે આ વિધિ દરેક માટે ખૂબ જ ખાસ અને જિજ્ઞાસાથી ભરેલી બની જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરા આખરે શરૂ ક્યાંથી થઈ અને સૌથી પહેલાં આ રસ્મ કોણે નિભાવી હતી? આ સવાલ આજે પણ ઘણા લોકોના મનમાં ઊઠે છે, તો ચાલો જાણીએ સુહાગરાતની પરંપરા સાથે જોડાયેલી રસપ્રદ માહિતી.

1 / 5
ક્યાંથી આવ્યો 'સુહાગરાત' શબ્દ અને આ પરંપરા? 'સુહાગરાત' શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યાં "સુહાગ" નો અર્થ સુહાગન એટલે કે પરિણીત સ્ત્રીનું સૌભાગ્ય થાય છે. ઇતિહાસ સાથે જોડાયેલી માહિતી મુજબ, આ રિવાજની શરૂઆત મુઘલ અને રાજપૂત રાજઘરાનાઓથી થઈ હોવાનું માનવામાં આવે છે. મધ્યકાળ એટલે કે મુઘલ અને રાજપૂત શાસનના સમયગાળા દરમિયાન લગ્નની પહેલી રાતને એક ખાસ ઉત્સવ કે સમારોહની જેમ ઉજવવામાં આવતી હતી, જેમાં નવદંપતીના રૂમને ફૂલોથી સજાવવામાં આવતો હતો.

ક્યાંથી આવ્યો 'સુહાગરાત' શબ્દ અને આ પરંપરા? 'સુહાગરાત' શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યાં "સુહાગ" નો અર્થ સુહાગન એટલે કે પરિણીત સ્ત્રીનું સૌભાગ્ય થાય છે. ઇતિહાસ સાથે જોડાયેલી માહિતી મુજબ, આ રિવાજની શરૂઆત મુઘલ અને રાજપૂત રાજઘરાનાઓથી થઈ હોવાનું માનવામાં આવે છે. મધ્યકાળ એટલે કે મુઘલ અને રાજપૂત શાસનના સમયગાળા દરમિયાન લગ્નની પહેલી રાતને એક ખાસ ઉત્સવ કે સમારોહની જેમ ઉજવવામાં આવતી હતી, જેમાં નવદંપતીના રૂમને ફૂલોથી સજાવવામાં આવતો હતો.

2 / 5
ત્યારબાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય પરંપરા અને પશ્ચિમી સંસ્કૃતિના સુમેળથી આ રસ્મને વધુ ભાવનાત્મક સ્વરૂપ મળ્યું. જોકે, ઇતિહાસમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે દંપતીનું નામ નોંધાયેલું નથી જેમણે સૌથી પહેલાં આ રસ્મ નિભાવી હોય. આ પરંપરા ધીમે-ધીમે રાજઘરાનાઓમાંથી શરૂ થઈને આખા સમાજમાં ફેલાતી ગઈ.

ત્યારબાદ બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય પરંપરા અને પશ્ચિમી સંસ્કૃતિના સુમેળથી આ રસ્મને વધુ ભાવનાત્મક સ્વરૂપ મળ્યું. જોકે, ઇતિહાસમાં કોઈ એક ચોક્કસ વ્યક્તિ કે દંપતીનું નામ નોંધાયેલું નથી જેમણે સૌથી પહેલાં આ રસ્મ નિભાવી હોય. આ પરંપરા ધીમે-ધીમે રાજઘરાનાઓમાંથી શરૂ થઈને આખા સમાજમાં ફેલાતી ગઈ.

3 / 5
અલગ-અલગ રાજ્યોમાં અલગ નામ અને રિવાજો:  ખાસ વાત એ છે કે ભારતમાં દરેક જગ્યાએ આ રસ્મને માત્ર 'સુહાગરાત' તરીકે જ ઓળખવામાં આવતી નથી: બંગાળ: અહીં તેને 'ફૂલશય્યા' (Phool Shojja) કહેવામાં આવે છે. તમિલનાડુ: અહીં આ રસ્મને 'ઇરાવુ થિરુમા' કહે છે. મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં તેને 'પહિલી રાત્ર' તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન અને પંજાબ: અહીં આ વિધિને 'સુહાગરાત' કહેવામાં આવે છે.

અલગ-અલગ રાજ્યોમાં અલગ નામ અને રિવાજો: ખાસ વાત એ છે કે ભારતમાં દરેક જગ્યાએ આ રસ્મને માત્ર 'સુહાગરાત' તરીકે જ ઓળખવામાં આવતી નથી: બંગાળ: અહીં તેને 'ફૂલશય્યા' (Phool Shojja) કહેવામાં આવે છે. તમિલનાડુ: અહીં આ રસ્મને 'ઇરાવુ થિરુમા' કહે છે. મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં તેને 'પહિલી રાત્ર' તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન અને પંજાબ: અહીં આ વિધિને 'સુહાગરાત' કહેવામાં આવે છે.

4 / 5
આ રસ્મ માત્ર હિન્દુ ધર્મ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જૈન, બૌદ્ધ, શીખ અને મુસ્લિમ સમાજમાં પણ પોતપોતાની રીતે ઉજવવામાં આવે છે. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં આ વિધિ લગ્નની ચોથી રાત્રે ઉજવાય છે, તેથી ત્યાં તેને "ચોથી રાત" પણ કહેવામાં આવે છે. સમયની સાથે આ પરંપરાનું સ્વરૂપ પણ સતત બદલાતું રહ્યું છે.

આ રસ્મ માત્ર હિન્દુ ધર્મ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જૈન, બૌદ્ધ, શીખ અને મુસ્લિમ સમાજમાં પણ પોતપોતાની રીતે ઉજવવામાં આવે છે. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં આ વિધિ લગ્નની ચોથી રાત્રે ઉજવાય છે, તેથી ત્યાં તેને "ચોથી રાત" પણ કહેવામાં આવે છે. સમયની સાથે આ પરંપરાનું સ્વરૂપ પણ સતત બદલાતું રહ્યું છે.

5 / 5

રક્ષાબંધનના તહેવાર પર સાયબર ઠગોથી સાવધાન! નાની ભૂલ પણ ખાલી કરી શકે છે બેંક ખાતું

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">