AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગળા પર જામી ગયા છે કાળા ડાઘ ? ઘર બેઠા અજમાવો આ 5 નેચરલ દેશી નુસ્ખા !

ગળા પરના કાળા ડાઘ ઘણા લોકો માટે ચિંતાનો વિષય છે. ત્વચા પર પિગમેન્ટેશન, ડ્રાયનેસ અથવા અન્ય કારણોસર ગળાની ત્વચા ઘેરી દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં નિયમિત સ્કિન કેર અને યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.

| Updated on: Aug 16, 2026 | 1:52 PM
Share
બટાકાનો રસ: કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢો. કોટનની મદદથી તેને ગળા પર લગાવો. 15થી 20 મિનિટ પછી તેને સારા પાણીથી ધોઈ લો. બટાકામાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ગળા પરના કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

બટાકાનો રસ: કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢો. કોટનની મદદથી તેને ગળા પર લગાવો. 15થી 20 મિનિટ પછી તેને સારા પાણીથી ધોઈ લો. બટાકામાં કુદરતી બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ગળા પરના કાળા ડાઘ ઘટાડવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
ગળા પર જામી ગયા છે કાળા ડાઘ ? ઘર બેઠા અજમાવો આ 5 નેચરલ દેશી નુસ્ખા !

2 / 6
કાકડીનો રસ: કાકડીના રસમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. તેને ગળા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ડેડ સ્કિન દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

કાકડીનો રસ: કાકડીના રસમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો. તેને ગળા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ડેડ સ્કિન દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

3 / 6
એલોવેરા જેલ: રાત્રે સૂતા પહેલાં તાજું એલોવેરા જેલ ગળા પર લગાવો. હળવા હાથે મસાજ કરો. સવારે હૂંફાળા પાણીથી તેને ધોઈ લો. તેમાં રહેલું એલોઇસિન ત્વચાની રંગત હળવી કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

એલોવેરા જેલ: રાત્રે સૂતા પહેલાં તાજું એલોવેરા જેલ ગળા પર લગાવો. હળવા હાથે મસાજ કરો. સવારે હૂંફાળા પાણીથી તેને ધોઈ લો. તેમાં રહેલું એલોઇસિન ત્વચાની રંગત હળવી કરવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
એપલ સાઇડર વિનેગર: 2 ચમચી એપલ સાઇડર વિનેગરમાં 4 ચમચી પાણી ઉમેરો. કોટનથી તેને ગળા પર લગાવો. 15 મિનિટ રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે તેને પાણીમાં મિક્સ કર્યા વગર સીધો ઉપયોગ કરવો નહીં. (Image Source | iStock)

એપલ સાઇડર વિનેગર: 2 ચમચી એપલ સાઇડર વિનેગરમાં 4 ચમચી પાણી ઉમેરો. કોટનથી તેને ગળા પર લગાવો. 15 મિનિટ રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે તેને પાણીમાં મિક્સ કર્યા વગર સીધો ઉપયોગ કરવો નહીં. (Image Source | iStock)

5 / 6
નોંધ : આ માહિતી વિવિધ અહેવાલો અને ઉપલબ્ધ જાણકારીના આધારે આપવામાં આવી છે. TV9 ગુજરાતી કોઈપણ ઉપચાર કે દાવાની ખાતરી કરતું નથી. (Image Source | iStock)

નોંધ : આ માહિતી વિવિધ અહેવાલો અને ઉપલબ્ધ જાણકારીના આધારે આપવામાં આવી છે. TV9 ગુજરાતી કોઈપણ ઉપચાર કે દાવાની ખાતરી કરતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, વાળમાં એલોવેરા જેલ લગાવવાના 5 ફાયદા, ડેન્ડ્રફથી લઈને ખંજવાળ સુધી મળશે રાહત !

Follow Us
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- જયેશ રાદડિયા
52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- જયેશ રાદડિયા
g clip-path="url(#clip0_868_265)">