AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શ્રી રામના વંશજ છે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, જાણો શું છે રઘુકુળ સાથે તેમનો સંબંધ

રાજસ્થાનના જયપુરના વિદ્યાધર નગર બેઠક પરથી જીતીને ધારાસભ્ય બનનાર દિયા કુમારીને, ભાજપે રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે. દિયા કુમારીએ વિધાનસભા ચૂંટણીમાં મોટા માર્જીનથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના સિનિયર નેતા સીતારામ અગ્રવાલને હરાવ્યા હતા. દિયા કુમારીને 158516 વોટ મળ્યા અને કોંગ્રેસના સીતારામને 87148 વોટ મળ્યા હતા.

| Updated on: Dec 12, 2023 | 5:53 PM
Share
રાજસ્થાનના જયપુરના વિદ્યાધર નગરથી ભાજપના ઉમેદવાર દિયા કુમારીએ વિધાનસભા ચૂંટણીમાં મોટા માર્જીનથી જીત મેળવી છે.

રાજસ્થાનના જયપુરના વિદ્યાધર નગરથી ભાજપના ઉમેદવાર દિયા કુમારીએ વિધાનસભા ચૂંટણીમાં મોટા માર્જીનથી જીત મેળવી છે.

1 / 5
તેમણે કોંગ્રેસના સિનિયર નેતા સીતારામ અગ્રવાલને હરાવ્યા છે. દિયા કુમારીને 158516 વોટ મળ્યા અને કોંગ્રેસના સીતારામને 87148 વોટ મળ્યા હતા. આ રીતે દિયા કુમારીએ સીતારામને 71368 મતોથી હરાવ્યા છે.

તેમણે કોંગ્રેસના સિનિયર નેતા સીતારામ અગ્રવાલને હરાવ્યા છે. દિયા કુમારીને 158516 વોટ મળ્યા અને કોંગ્રેસના સીતારામને 87148 વોટ મળ્યા હતા. આ રીતે દિયા કુમારીએ સીતારામને 71368 મતોથી હરાવ્યા છે.

2 / 5
દિયા કુમારીએ દાવો કર્યો છે કે તેઓ ભગવાન શ્રી રામ પ્રભુના વંશજ છે. તેઓ જયપુરના મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે તેમજ ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

દિયા કુમારીએ દાવો કર્યો છે કે તેઓ ભગવાન શ્રી રામ પ્રભુના વંશજ છે. તેઓ જયપુરના મહારાજા માન સિંહ બીજાના પૌત્રી છે તેમજ ભવાની સિંહ અને પદ્મિની દેવીના પુત્રી છે.

3 / 5
દિયા કુમારીના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના વંશજ છે. તેમનો દાવો છે કે તેમની પાસે હસ્તલિખિત વંશાવલી અને આ સંબંધિત દસ્તાવેજો પણ છે.

દિયા કુમારીના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર ભગવાન રામના પુત્ર કુશના વંશજ છે. તેમનો દાવો છે કે તેમની પાસે હસ્તલિખિત વંશાવલી અને આ સંબંધિત દસ્તાવેજો પણ છે.

4 / 5
જયપુરના રાજવી પરિવારનું કહેવું છે કે તેઓ કચ્છવાહા/કુશવાહ વંશના વંશજો છે, જેનું નામ ભગવાન રામના મોટા પુત્ર કુશના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેઓ તેમની 310મી પેઢી છે. રાજકુમારીએ જણાવ્યું હતું કે, જયપુરના મહારાજા સવાઈ જયસિંહ ભગવાન રામના મોટા પુત્ર કુશના 289મા વંશજ હતા.

જયપુરના રાજવી પરિવારનું કહેવું છે કે તેઓ કચ્છવાહા/કુશવાહ વંશના વંશજો છે, જેનું નામ ભગવાન રામના મોટા પુત્ર કુશના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેઓ તેમની 310મી પેઢી છે. રાજકુમારીએ જણાવ્યું હતું કે, જયપુરના મહારાજા સવાઈ જયસિંહ ભગવાન રામના મોટા પુત્ર કુશના 289મા વંશજ હતા.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">