કેરળમાં વડાપ્રધાન મોદીના સ્વાગત માટે વરસાદમાં પણ ઉભા રહ્યા લોકો, જુઓ Photos

કેરળની તેમની બે દિવસીય મુલાકાત પર પીએમ મોદીનું કલાડી ખાતે મંદિરના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાને 45 મિનિટ વિતાવી હતી અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 11:16 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કેરળમાં હતા, જ્યાં તેમણે "આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્ર" ખાતે પ્રાર્થના કરી હતી. ખાસ વાત એ છે કે વરસાદમાં જ પીએમ મોદીને જોવા માટે તેમના સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કેરળમાં હતા, જ્યાં તેમણે "આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્ર" ખાતે પ્રાર્થના કરી હતી. ખાસ વાત એ છે કે વરસાદમાં જ પીએમ મોદીને જોવા માટે તેમના સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.

1 / 5
કેરળની તેમની બે દિવસીય મુલાકાત પર પીએમ મોદીનું કલાડી ખાતે મંદિરના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાને 45 મિનિટ વિતાવી હતી અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

કેરળની તેમની બે દિવસીય મુલાકાત પર પીએમ મોદીનું કલાડી ખાતે મંદિરના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાને 45 મિનિટ વિતાવી હતી અને પ્રાર્થના કરી હતી. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

2 / 5
અગાઉ, નેદુમ્બાસરીમાં કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે ભારતના આ દાર્શનિક સંતના યોગદાનને યાદ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે શ્રી નારાયણ ગુરુ, ચટ્ટમ્પી સ્વામીકલ અને અયંકલી જેવા ઘણા સંતો અને સમાજ સુધારકોએ કેરળમાંથી આદિ શંકરનો વારસો લીધો.

અગાઉ, નેદુમ્બાસરીમાં કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે ભારતના આ દાર્શનિક સંતના યોગદાનને યાદ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે શ્રી નારાયણ ગુરુ, ચટ્ટમ્પી સ્વામીકલ અને અયંકલી જેવા ઘણા સંતો અને સમાજ સુધારકોએ કેરળમાંથી આદિ શંકરનો વારસો લીધો.

3 / 5
આદિ શંકરાચાર્ય તેમના 'અદ્વૈત' ફિલસૂફી માટે જાણીતા છે. આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ પેરિયાર નદીના કિનારે આવેલું છે.

આદિ શંકરાચાર્ય તેમના 'અદ્વૈત' ફિલસૂફી માટે જાણીતા છે. આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ પેરિયાર નદીના કિનારે આવેલું છે.

4 / 5
ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પરિસરમાં આદિ શંકરાચાર્યની પુનઃનિર્મિત સમાધિમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પરિસરમાં આદિ શંકરાચાર્યની પુનઃનિર્મિત સમાધિમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">