AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane Juice Benefits: સ્કિનથી લઈ લીવર માટે ફાયદાકારક છે શેરડી, જાણો લો શેરડી ખાવાના ફાયદા

શેરડીનો રસ નેચરલ જ્યુસ છે. શરીરને હાઈડ્રેડ રાખવા માટે પીવામાં આવે છે. શેરડીનો રસ પીવાથી શરીરને અનેક લાભ થાય છે. તમે શેરડીને ખાય પણ શકો છો. તે પણ સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

| Updated on: Jan 01, 2025 | 11:32 AM
Share
શેરડીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા શરીરના રોગો સામે લડવામાં મદદ કરે છે. દરરોજ શેરડીનો રસ પીવાથી હેલ્ધી રહેવાની સાથે સાથે તમને અનેક ફાયદા થશે.

શેરડીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા શરીરના રોગો સામે લડવામાં મદદ કરે છે. દરરોજ શેરડીનો રસ પીવાથી હેલ્ધી રહેવાની સાથે સાથે તમને અનેક ફાયદા થશે.

1 / 7
શેરડીનો રસ દેશી ડ્રિંક છે. જેને પીવાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. શેરડીનું સેવન પાચનથી લઈ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. શેરડી તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રાખે છે. તેમજ તમારી જૂની એસિડિટીમાં રાહત આપે છે.

શેરડીનો રસ દેશી ડ્રિંક છે. જેને પીવાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. શેરડીનું સેવન પાચનથી લઈ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. શેરડી તમારું પાચનતંત્ર પણ સ્વસ્થ રાખે છે. તેમજ તમારી જૂની એસિડિટીમાં રાહત આપે છે.

2 / 7
શેરડીનો રસ તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે. તેમાં રહેલ ફાઈબર,પોટેશિયમ અને અન્ય પોષક તત્વો તમારું પાચન સુધારવામાં મદદ કરે છે. તેમજ શેરડીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

શેરડીનો રસ તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે. તેમાં રહેલ ફાઈબર,પોટેશિયમ અને અન્ય પોષક તત્વો તમારું પાચન સુધારવામાં મદદ કરે છે. તેમજ શેરડીમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

3 / 7
જો તમારે વજન ઓછું કરવું છે તો પણ શેરડીનો રસ તમારા માટે ફાયદાકારક છે. તેમાં નેચરલ શુગર હોય છે. જે રેગ્યુલર શુગરના મુકાબલે તમારું વજન વધવા દેશે નહિ. શેરડીમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહિ.

જો તમારે વજન ઓછું કરવું છે તો પણ શેરડીનો રસ તમારા માટે ફાયદાકારક છે. તેમાં નેચરલ શુગર હોય છે. જે રેગ્યુલર શુગરના મુકાબલે તમારું વજન વધવા દેશે નહિ. શેરડીમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહિ.

4 / 7
શેરડીનો રસ કે પછી તમે શેરડીનું પણ સેવન કરી શકો છો. શેરડીનો રસ તમારી નબળી ઈમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા શરીરના રોગોને લડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારું સ્વાસ્થ સારું રહે છે.

શેરડીનો રસ કે પછી તમે શેરડીનું પણ સેવન કરી શકો છો. શેરડીનો રસ તમારી નબળી ઈમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટસ તમારા શરીરના રોગોને લડવામાં મદદ કરી શકે છે. તેનાથી તમારું સ્વાસ્થ સારું રહે છે.

5 / 7
શેરડી ચાવીને ખાવાથી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. શેરડીના રસથી તમારા શરીરને ડિટોક્સ કરવું સરળ છે. શેરડી મોંઢામાંથી આવતી દુર્ગંધને પણ દુર કરે છે, દાંત પણ સાફ થઈ જાય છે.

શેરડી ચાવીને ખાવાથી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. શેરડીના રસથી તમારા શરીરને ડિટોક્સ કરવું સરળ છે. શેરડી મોંઢામાંથી આવતી દુર્ગંધને પણ દુર કરે છે, દાંત પણ સાફ થઈ જાય છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

7 / 7

હેલ્થ અને લાઈફ સ્ટાઈલને લઈ વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">