AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાશિફળ

રાશિફળ

જ્યોતિષ શાસ્ત્રનું હિંન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. તારાઓના આ જૂથોને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યા છે. અને તમામ નક્ષત્રોને 12 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને રાશિ કહેવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહ છે જેને આધારે રાશિ નક્કિ થાય છે. દરેક રાશિ પર એક ગ્રહનું શાસન હોય છે. સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિના ગ્રહો માનવામાં આવે છે. પરંતુ ગુરુ, શુક્ર, શનિ, મંગળ, બુધ દરેક બે રાશિ પર શાસન કરે છે. આ જ્યોતિષ શાસ્ત્ર 12 રાશિ પર આધારીત છે, આ બાર રાશિ મેષથી લઇને મીન સુધી બાર ક્રમમાં આવે છે. દરેક રાશિનું પોતાનું આગવું મહત્વ છે.

દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. ભારતમાં મોટાભાગે બાળકનું નામ રાશી મુજબ આવતા પ્રથમાક્ષરો પરથી પાડવાની પ્રથા છે. બળદ, સિંહ, ત્રાજવા, માછલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ અપાયા છે.

Read More

15 September 2026 રાશિફળ: 5 રાશિઓ માટે અટકેલા પૈસા પરત મળવાના અને આર્થિક લાભના યોગ

આજનો દિવસ અનેક રાશિઓ માટે આર્થિક રીતે લાભદાયક રહી શકે છે. અટકેલા નાણાં પરત મળવાથી રાહત મળશે, જૂના રોકાણમાંથી નફો થવાની શક્યતા છે અને વેપારમાં નવી તકો પણ મળી શકે છે.

14 September 2026 રાશિફળ: આજે રોકાણ, નોકરી અને સંબંધોમાં શું કહે છે તમારી રાશિ?

આજનો દિવસ નવી શરૂઆત, આર્થિક તકો અને અટકેલા કામોને ગતિ આપનારો બની શકે છે. જોકે કેટલીક રાશિઓએ ઉતાવળા નિર્ણય, વધતા ખર્ચ અને માનસિક તણાવથી બચવું પડશે.

14 September 2026 રાશિફળ: 12 રાશિ માટે નાણાં, કરિયર અને સંબંધોમાં કેવો રહેશે દિવસ?

આજે કેટલીક રાશિઓને કરિયર અને વેપારમાં સફળતા સાથે આર્થિક લાભના યોગ છે, જ્યારે કેટલીક રાશિઓએ ખર્ચ અને સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું પડશે. જાણો તમામ 12 રાશિનું આજનું રાશિફળ.

13 September 2026 રાશિફળ: અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર? જુઓ આજનું તમામ 12 રાશિઓનું રાશિફળ

13 સપ્ટેમ્બર 2026 ના દિવસે કઈ રાશિના જાતકોને મળશે નવો કારોબાર શરૂ કરવાની તક અને કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનું સચોટ રાશિફળ એક જ ક્લિકમાં!

13 September 2026 રાશિફળ: નવો વેપાર, કરિયરમાં મોટો ઉછાળો કે પ્રેમમાં સફળતા? વાંચો આજનું તમામ 12 રાશિઓનું રાશિફળ

13 સપ્ટેમ્બર 2026 ના દિવસે કઈ રાશિના જાતકોને મળશે નવો કારોબાર શરૂ કરવાની તક અને કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનું સચોટ રાશિફળ એક જ ક્લિકમાં!

આ 6 રાશિના લોકોએ કરવી જોઈએ ગણેશજીની પૂજા, રાહુની અશુભ અસરથી મળશે રાહત!

રાહુની અશુભ અસરથી રાહત મેળવવા માટે ભગવાન ગણેશની આરાધના કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, રાહુ મનમાં મૂંઝવણ અને ભ્રમ પેદા કરનાર ગ્રહ છે, જ્યારે ભગવાન ગણેશ બુદ્ધિ, સમજદારી અને વિવેકના દેવતા ગણાય છે. આવી સ્થિતિમાં રાહુની મહાદશા કે અંતર્દશા દરમિયાન ગણેશજીની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક પ્રભાવ ઓછો કરવામાં મદદ મળી શકે છે.

12 September 2026 રાશિફળ: કોઈને પ્રોપર્ટીનો લાભ, કોઈને વિદેશી કામથી કમાણી, જાણો 12 રાશી

આજે કેટલીક રાશિઓ માટે નવી યોજનાઓ અને આર્થિક પ્રગતિના દ્વાર ખુલશે. કોઈને અટકેલી લોન કે ઉધારના પૈસા મળશે, તો કોઈને સંતાન અથવા પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે.

12 September 2026 રાશિફળ: આજે 12 રાશિ માટે શુભ સંકેત, અટકેલા પૈસા મળશે અને આર્થિક લાભના યોગ

આજનો દિવસ અનેક રાશિઓ માટે આર્થિક રીતે લાભદાયક રહેશે. અટકેલા નાણાં પરત મળવા, જૂના રોકાણમાંથી નફો થવા અને આવકના નવા રસ્તા ખુલવાના યોગ છે. સાથે જ પરિવાર અને સંબંધોમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે.

11 September 2026 રાશિફળ: કરિયરથી પરિવાર સુધી ખુશીઓ, લોનનું કામ આગળ વધશે અને આવકના નવા રસ્તા ખુલશે

આજે અજાણ્યા સ્ત્રોતથી મળેલા પૈસા તમારી કેટલીક આર્થિક મુશ્કેલીઓ દૂર કરી શકે છે. લાંબા સમયથી લોનની રાહ જોઈ રહ્યા છો તો કામ આગળ વધવાની શક્યતા છે. પરિવાર તરફથી ખુશીના સમાચાર મળશે અને બાળકોની સિદ્ધિઓથી ગર્વ અનુભવશો.

11 September 2026 રાશિફળ: આજે પૈસા અને કરિયરમાં થશે મોટો ફાયદો, અટકેલા નાણાં પણ પરત મળી શકે

આજે આર્થિક રીતે સારો દિવસ રહી શકે છે. લાંબા સમયથી અટકેલા વળતર કે દેવાના પૈસા મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને તેમના કામના વખાણ મળશે, જ્યારે રોકાણ અને વ્યવસાયમાં પણ લાભના સંકેતો છે.

સમયની કદર કરવામાં સૌથી આગળ હોય છે આ 3 રાશિના લોકો! જાણો ખાસિયત

જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કેટલીક રાશિના લોકો સમયને ખૂબ મહત્વ આપે છે. તેઓ પોતાના કામ સમયસર પૂર્ણ કરવા અને સમયનું પાલન કરવા માટે જાણીતા હોય છે. જાણો એવી કઈ 3 રાશિઓ છે, જેઓ સમયની બાબતમાં ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે.

10 સપ્ટેમ્બરથી આ 5 રાશિના જાતકોના કિસ્મતના દ્વાર ખુલી જશે ! બની રહ્યો ગ્રહોનો મહાયોગ

જ્યોતિષીયો અનુસાર, 10 સપ્ટેમ્બરના આ યોગ-સંયોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ 5 રાશિઓ માટે આ સમય ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે અને તેમને મોટી સફળતા સાથે ધનલાભ પણ મળી શકે છે.

10 September 2026 રાશિફળ: ઓફિસમાં વધશે પ્રભાવ, બિઝનેસમાં મળશે મોટી ડીલ; આર્થિક લાભના યોગ

કાર્યક્ષેત્રમાં નવા વિચારો અને તકનીકી જ્ઞાનથી તમારો પ્રભાવ વધશે. ટેકનોલોજી, કન્સલ્ટન્સી અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને અણધાર્યો લાભ મળી શકે છે.

10 September 2026 રાશિફળ: નોકરીમાં પ્રમોશનથી વેપારમાં મોટો નફો, આજે આ રાશિઓ માટે પ્રગતિના સંકેત

આજે કાર્યક્ષેત્રમાં મહેનત, અનુભવ અને નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના સંકેત છે, જ્યારે વેપારીઓને નવી ડીલ અને આર્થિક લાભ મળી શકે છે.

Rahu Transit in Dhanishta Nakshatra : રાહુના ગોચરથી 115 દિવસ સુધી આ 3 રાશિઓની તિજોરી રહેશે ભરેલી!

હાલમાં રાહુ શનિની રાશિ કુંભમાં સ્થિત છે. આ વર્ષ દરમિયાન રાહુની ગતિમાં એક વખત ફેરફાર થયો છે. રાહુના આ ગોચરની અસર કેટલીક રાશિઓ માટે ખાસ શુભ સાબિત થઈ શકે છે. તેમના જીવનમાં નવી તકો અને સારા પરિવર્તનો આવવાની શક્યતા છે.

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">