AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાશિફળ

રાશિફળ

જ્યોતિષ શાસ્ત્રનું હિંન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. તારાઓના આ જૂથોને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યા છે. અને તમામ નક્ષત્રોને 12 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને રાશિ કહેવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહ છે જેને આધારે રાશિ નક્કિ થાય છે. દરેક રાશિ પર એક ગ્રહનું શાસન હોય છે. સૂર્ય અને ચંદ્ર બંને એક રાશિના ગ્રહો માનવામાં આવે છે. પરંતુ ગુરુ, શુક્ર, શનિ, મંગળ, બુધ દરેક બે રાશિ પર શાસન કરે છે. આ જ્યોતિષ શાસ્ત્ર 12 રાશિ પર આધારીત છે, આ બાર રાશિ મેષથી લઇને મીન સુધી બાર ક્રમમાં આવે છે. દરેક રાશિનું પોતાનું આગવું મહત્વ છે.

દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. ભારતમાં મોટાભાગે બાળકનું નામ રાશી મુજબ આવતા પ્રથમાક્ષરો પરથી પાડવાની પ્રથા છે. બળદ, સિંહ, ત્રાજવા, માછલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ અપાયા છે.

Read More

શનિદેવના નક્ષત્ર પરિવર્તનથી રચાયો દુર્લભ સંયોગ: આગામી 6 મહિના આ 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ભંડાર, બદલાઈ જશે કિસ્મત

ન્યાયના દેવતા શનિદેવે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને બુધના સ્વામિત્વવાળા રેવતી નક્ષત્રમાં ગોચર કર્યું છે. એક દુર્લભ ત્રિગ્રહી યોગની વચ્ચે થયેલા આ નક્ષત્ર પરિવર્તનને કારણે 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાના સંકેત મળી રહ્યા છે.

17 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો બહાર કોઈ રોમાંચક જગ્યાએ ફરવા જશે અને કોણ માતા-પિતાને ભેટ આપશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો બહાર કોઈ રોમાંચક જગ્યાએ ફરવા જશે, જ્યારે કેટલીક રાશિના જાતકો માતા-પિતાને ભેટ આપશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

17 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પિતાની સાથે મિત્રની જેમ વાત કરશે અને કોણ એકાંતમાં સમય વિતાવશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Saturn Transit 2026: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, મળશે મોટી ખુશખબર

જ્યોતિષ મુજબ શનિ ગ્રહને કર્મફળ આપનાર માનવામાં આવે છે. તેથી લોકો શનિના ગોચર અને બદલાવ પર ખાસ નજર રાખે છે. વર્ષ 2026માં શનિનું મોટું રાશિ પરિવર્તન થવાનું માનવામાં આવે છે.

16 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો નવા પ્રોજેક્ટમાં રોકાણ કરશે અને કોણ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો નવા પ્રોજેક્ટમાં રોકાણ કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

16 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો પ્રાચીન વસ્તુમાં રોકાણ કરશે અને કોણ અણધાર્યા સ્ત્રોત તરફથી પૈસા મેળવી શકે છે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Budh Gochar: આજે 15 મેથી ચમકી ઉઠશે આ 5 રાશિની કિસ્મત, બુધ ગોચર કરાવશે છપ્પડ ફાડ કમાણી !

આ સમયગાળા દરમિયાન 5 રાશિઓ ભાગ્યની કૃપાનો આનંદ માણશે અને લાભ મેળવવાની ઉચ્ચ સંભાવના છે. ત્યારે ચાલો જાણીએ તે કઈ રાશિના જાતકો છે.

15 May 2026 રાશિફળ: શુભ સમાચારની પ્રાપ્તિ અને વડીલોના આશીર્વાદ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ઘરમાં ધાર્મિક આયોજન અને હવન-પૂજાથી સકારાત્મકતા આવશે. પરિવાર માટે સારા સમાચાર લાવતા ઈ-મેલ કે પત્રથી ખુશીઓ વધશે. ડેરી ઉદ્યોગ અને મોટા વેપારીઓ માટે આર્થિક ઉન્નતિના યોગ છે, પણ જીવનસાથીના ભરોસાને જાળવી રાખવો એ આજની પ્રાથમિકતા રહેશે.

15 May 2026 રાશિફળ : આજે ચમકશે ભાગ્ય: ભૂતકાળના રોકાણથી થશે ધનવર્ષા અને વિદેશી સંપર્કોથી ખુલશે સફળતાના દ્વાર!

આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ અત્યંત લાભદાયી છે. વિદેશી વ્યવસાયિક સંપર્કો સ્થાપવા માટે આ શ્રેષ્ઠ સમય છે, જ્યારે ભૂતકાળનું રોકાણ હવે મીઠું ફળ આપશે. બેરોજગારો માટે નવી તકો સર્જાશે, પરંતુ કિંમતી વસ્તુઓની સાચવણીમાં સાવધાની રાખવી જરૂરી છે.

14 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો આવકના નવા સ્ત્રોત શોધી શકશે અને કોણ નાણાકીય સહાય માંગી શકે છે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો આવકના નવા સ્ત્રોત શોધી શકશે, જ્યારે કેટલીક રાશિના જાતકો નાણાકીય સહાય માંગી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

14 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને મહિલા સાથીદારો તરફથી પુષ્કળ સમર્થન મળશે અને કોણ પરિવારમાં ઉત્સાહ લાવશે?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

Lucky Wallet Color: તમારા પર્સનો રંગ, તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે? જાણો મૂળાંકના આધારે તમારો લકી કલર

શું તમારું પર્સ હંમેશા ખાલી રહે છે? શું તમારી મહેનત છતાં તમારા પૈસા તમારા ખિસ્સામાં નથી રહેતા? અંકશાસ્ત્ર અનુસાર ક્યારેક સમસ્યા તમારી મહેનતની નહીં, પણ તમારા ખિસ્સામાં ખોટા રંગના પર્સની હોય છે. ચાલો જાણીએ, અંકશાસ્ત્રના આધારે, તમારા જન્માક્ષરના આધારે તમારું પર્સ કયો રંગ હોવો જોઈએ.

13 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને કોણ તેમની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરશે? જુઓ Video

આજના દિવસે કેટલીક રાશિના જાતકો ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરશે, જ્યારે કેટલીક રાશિના જાતકો તેમની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરશે. એવામાં ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે...

13 May 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોએ સોશિયલ મીડિયા પર પ્રિયજનના છેલ્લા 2-3 મેસેજ ચેક કરવા જોઈએ?

આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

16 મેથી આ 4 રાશિઓનો શરૂ થશે સુવર્ણકાળ! શનિ જયંતી પર સર્જાશે શક્તિશાળી ‘બુધાદિત્ય યોગ’

આ વર્ષે શનિ જયંતી પર સૂર્ય અને બુધ વૃષભ રાશિમાં બિરાજમાન થવાથી અત્યંત શુભ બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગ 16 મેથી 29 મે સુધી ચાલશે, જે 4 રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. કરિયરમાં પ્રગતિ, અણધાર્યો ધનલાભ અને અટકેલા કાર્યો પૂર્ણ થવાથી આ રાશિઓનું નસીબ પલટાશે.

મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">