મધ્યમ વર્ગને મોદી સરકાર આપશે મોટી ભેટ! બજેટમાં આવકવેરામાં ઘટાડાની શક્યતા, જાણો વિગત
સૌ કોઈ જાણે છે કે રૂપિયા 5 લાખથી 15 લાખ રૂપિયાની કમાણી કરનારા લોકો પર 5% થી 20% ટેક્સ લાગે છે. સરકાર આવા લોકોને રાહત આપી શકે છે. આ સિવાય નવા ટેક્સ સ્લેબ પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.
Most Read Stories