Rajkot : લો બોલો ! નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો, જુઓ Video

નકલી અધિકારી અને ઓફિસરો બાદ રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 28, 2024 | 2:21 PM

નકલી અધિકારી અને ઓફિસરો બાદ રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે. ગોંડલ સ્ટેટના નામે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો હિમાંશુસિંહનો આક્ષેપ છે.

અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતા હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ આરોપ લગાવ્યો છે.

રાજા પણ નકલી હોવાનો દાવો !

બીજી તરફ ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહે યદુવેન્દ્રસિંહના દાવાને ખોટો ગણાવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહના પ્રતિનિધિએ ખુલાસો કર્યો છે. પાટીદાર કે કોઈ સંમેલનમાં અથવા કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહ હાજર નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Follow Us:
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
g clip-path="url(#clip0_868_265)">