AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 વર્ષ નાના મોડલ સાથે લગ્ન કર્યા, 8 વર્ષ બાદ છૂટાછેડા લીધા, જુઓ અભિનેત્રીનો પરિવાર

ઉર્મિલા માતોંડકર એક ભારતીય અભિનેત્રી અને રાજકારણી છે. જેમણે તેલુગુ, મલયાલમ, મરાઠી અને તમિલ ફિલ્મો ઉપરાંત, મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી, 10 વર્ષ નાના મોડલ સાથે લગ્ન કર્યા બાદ હવે છુટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Jun 15, 2026 | 9:20 AM
Share
ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ના રોજ શ્રીકાંત અને સુનીતા માતોંડકરના ઘરે એક મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. ડીજી રૂપારેલ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે.

ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી 1974ના રોજ શ્રીકાંત અને સુનીતા માતોંડકરના ઘરે એક મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. ડીજી રૂપારેલ કોલેજ, મુંબઈમાં અભ્યાસ કર્યો છે.

1 / 11
બોલિવુડ સ્ટાર અને રાજકારણી ઉર્મિલા માતોંડકરના પરિવાર વિશે તેમજ પર્સનલ લાઈફ વિશે વાતો જાણો

બોલિવુડ સ્ટાર અને રાજકારણી ઉર્મિલા માતોંડકરના પરિવાર વિશે તેમજ પર્સનલ લાઈફ વિશે વાતો જાણો

2 / 11
ઉર્મિલા માતોંડકર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે 90ના દાયકામાં ચાહકોના દિલ પર રાજ કર્યું. ઘણી ફિલ્મો કરી. તેણે જુદા જુદા પાત્રો ભજવીને પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે.

ઉર્મિલા માતોંડકર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે 90ના દાયકામાં ચાહકોના દિલ પર રાજ કર્યું. ઘણી ફિલ્મો કરી. તેણે જુદા જુદા પાત્રો ભજવીને પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે.

3 / 11
 તમને જણાવી દઈએ કે, ઉર્મિલા માતોંડકરની બહેન મમતા પણ એક અભિનેત્રી હતી. ટુંકમાં તેનો પરિવાર બોલિવુડ સાથે સક્રિય છે.

તમને જણાવી દઈએ કે, ઉર્મિલા માતોંડકરની બહેન મમતા પણ એક અભિનેત્રી હતી. ટુંકમાં તેનો પરિવાર બોલિવુડ સાથે સક્રિય છે.

4 / 11
એક સમય હતો જ્યારે ઉર્મિલા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની ગઈ હતી, પરંતુ એક ભૂલ તેને મોંઘી પડી. તેણે રામ ગોપાલ વર્મા સાથે 'રંગીલા'માં કામ કર્યું હતું. એવું કહેવાય છે કે તે પણ ઉર્મિલાને પ્રેમ કરતા હતા અને તે પોતાની દરેક ફિલ્મમાં તેને સાઈન કરતો હતો. બંનેએ સાથે મળીને 13 ફિલ્મો કરી, જેમાંથી કેટલીક હિટ તો કેટલીક ફ્લોપ રહી છે.

એક સમય હતો જ્યારે ઉર્મિલા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની ગઈ હતી, પરંતુ એક ભૂલ તેને મોંઘી પડી. તેણે રામ ગોપાલ વર્મા સાથે 'રંગીલા'માં કામ કર્યું હતું. એવું કહેવાય છે કે તે પણ ઉર્મિલાને પ્રેમ કરતા હતા અને તે પોતાની દરેક ફિલ્મમાં તેને સાઈન કરતો હતો. બંનેએ સાથે મળીને 13 ફિલ્મો કરી, જેમાંથી કેટલીક હિટ તો કેટલીક ફ્લોપ રહી છે.

5 / 11
કાશ્મીર સ્થિત ઉદ્યોગપતિ અને મોડલ મોહસીન અખ્તર મીર સાથે 3 માર્ચ 2016ના રોજ લગ્ન કર્યા છે.ઉર્મિલા તેના પતિ મોહસીન અખ્તર મીર કરતા 10 વર્ષ મોટી છે.હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે  કે તેણે લગ્નના 8 વર્ષ પછી છૂટાછેડા માટે અરજી કરી છે. પરંતુ હજુ સુધી બંન્ને તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

કાશ્મીર સ્થિત ઉદ્યોગપતિ અને મોડલ મોહસીન અખ્તર મીર સાથે 3 માર્ચ 2016ના રોજ લગ્ન કર્યા છે.ઉર્મિલા તેના પતિ મોહસીન અખ્તર મીર કરતા 10 વર્ષ મોટી છે.હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેણે લગ્નના 8 વર્ષ પછી છૂટાછેડા માટે અરજી કરી છે. પરંતુ હજુ સુધી બંન્ને તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

6 / 11
 ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરના લગ્નમાં બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. આ કારણે તેમના લગ્નની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.  મોહસીન અખ્તર મીરની વાત કરીએ તો તે એક બિઝનેસમેન અને મોડલ છે. તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે.

ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરના લગ્નમાં બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત હતો. આ કારણે તેમના લગ્નની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. મોહસીન અખ્તર મીરની વાત કરીએ તો તે એક બિઝનેસમેન અને મોડલ છે. તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે.

7 / 11
ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.હિન્દી ફિલ્મો ઉપરાંત તેણે મરાઠી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.ઉર્મિલા એક ક્લાસિકલ નૃત્યાંગના પણ છે.

ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.હિન્દી ફિલ્મો ઉપરાંત તેણે મરાઠી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.ઉર્મિલા એક ક્લાસિકલ નૃત્યાંગના પણ છે.

8 / 11
1977ની ફિલ્મ કર્મમાં ડેબ્યુ કર્યું હતુ. ઉર્મિલા માતોંડકરને ફિલ્મ માસૂમ (1983)થી ઓળખ મળી, જેના પછી તે કેટલીક અન્ય ફિલ્મોમાં જોવા મળી. તેની પ્રથમ મુખ્ય ભૂમિકા મલયાલમ ફિલ્મ ચાણક્યન (1989) હતી, અને ત્યારબાદ બોલિવુડમાં નરસિમ્હા (1991) સાથે તેની મુખ્ય ભૂમિકા હતી, રામ ગોપાલ વર્માની રોમેન્ટિક ડ્રામા રંગીલા (1995) સાથે સ્ટાર તરીકે સામે આવી હતી.

1977ની ફિલ્મ કર્મમાં ડેબ્યુ કર્યું હતુ. ઉર્મિલા માતોંડકરને ફિલ્મ માસૂમ (1983)થી ઓળખ મળી, જેના પછી તે કેટલીક અન્ય ફિલ્મોમાં જોવા મળી. તેની પ્રથમ મુખ્ય ભૂમિકા મલયાલમ ફિલ્મ ચાણક્યન (1989) હતી, અને ત્યારબાદ બોલિવુડમાં નરસિમ્હા (1991) સાથે તેની મુખ્ય ભૂમિકા હતી, રામ ગોપાલ વર્માની રોમેન્ટિક ડ્રામા રંગીલા (1995) સાથે સ્ટાર તરીકે સામે આવી હતી.

9 / 11
ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત, માતોંડકર અનેક સંસ્થા સાથે સંકળાયેલી છે અને મહિલાઓ અને બાળકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે અવાજ ઉઠાવે છે. તેમણે કોન્સર્ટ ટુર અને સ્ટેજ શોમાં ભાગ લીધો છે, અને ઝલક દિખલા જા (2007) અને ડીઆઈડી સુપર મોમ્સ (2022) સહિતના વિવિધ ડાન્સ રિયાલિટી શો માટે ટેલેન્ટ જજ તરીકે પણ જોવા મળી ચૂકી છે.

ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત, માતોંડકર અનેક સંસ્થા સાથે સંકળાયેલી છે અને મહિલાઓ અને બાળકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે અવાજ ઉઠાવે છે. તેમણે કોન્સર્ટ ટુર અને સ્ટેજ શોમાં ભાગ લીધો છે, અને ઝલક દિખલા જા (2007) અને ડીઆઈડી સુપર મોમ્સ (2022) સહિતના વિવિધ ડાન્સ રિયાલિટી શો માટે ટેલેન્ટ જજ તરીકે પણ જોવા મળી ચૂકી છે.

10 / 11
માતોંડકર 27 માર્ચ 2019ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી.10 સપ્ટેમ્બર 2019 ના રોજ, તેમણે અમુક કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. 1 ડિસેમ્બર 2020 ના રોજ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ હતી.

માતોંડકર 27 માર્ચ 2019ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી.10 સપ્ટેમ્બર 2019 ના રોજ, તેમણે અમુક કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. 1 ડિસેમ્બર 2020 ના રોજ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ હતી.

11 / 11
Follow Us
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
g clip-path="url(#clip0_868_265)">