Plant In Pot : બારમાસીનો છોડ આ સરળ રીતે ઘરે ઉગાડો, બારેમાસ બજારમાંથી નહીં ખરીદવા પડે ફુલ, જુઓ તસવીરો

લોકો પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો લગાવે છે. આ ફૂલો ઘરની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે ઘરે બારમાસીના છોડને ઉગાડી શકો છો. તો આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી આ ફૂલનો છોડ કેવી રીતે ઉગાડી શકાય છે.

| Updated on: Sep 26, 2024 | 4:09 PM
બારમાસીના છોડને આપણે ઘરે સરળતાથી ઉગાડી શકીએ છીએ. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

બારમાસીના છોડને આપણે ઘરે સરળતાથી ઉગાડી શકીએ છીએ. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

1 / 5
છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરી માટી તૈયાર કરી લો. હવે આ તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી લો. બારમાસીના છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરી માટી તૈયાર કરી લો. હવે આ તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી લો. બારમાસીના છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

2 / 5
કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

3 / 5
છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image - Getty Image )

છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image - Getty Image )

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">