એનડીએ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જેને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન તરીકે પણ ઓળખવમાં આવે છે. એનડીએ એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનુંરાજકીય પક્ષોનું જોડાણ છે. એનડીએની રચના 1998 માં કરવામાં આવી હતી અને હાલમાં તે ભારત સરકાર તેમજ 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર ધરાવે છે.
એનડીએના પ્રથમ અધ્યક્ષ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણીએ 2004માં એનડીએનું અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું અને 2014 સુધી સેવા આપી હતી. તેમના બાદ અમિત શાહ 2014થી એનડીએના અધ્યક્ષ છે. એનડીએના ગઠબંધને 1998 થી 2004 સુધી કેન્દ્રમાં શાસન કર્યું હતું. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ગઠબંધન સત્તામાં પાછું આવ્યું હતું. એ સમયે 38.5 % નો સંયુક્ત મત હિસ્સો હતો. એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં, ગઠબંધન 45.43 %ના સંયુક્ત વોટ શેર સાથે તેની સંખ્યા વધારીને 353 બેઠકો સુધી પહોંચાડી હતી.
Read Moreશું શરદ પવારની NCPમાં પડશે ભાગલા ? દિગ્ગજ નેતાએ કહ્યું, ‘હવે આ મુદ્દે વાત કરવાનો સમય નથી’ !
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)માં સંભવિત ભાગલા અને NDAમાં જોડાવાની ચર્ચા વચ્ચે પાર્ટી પ્રમુખ શરદ પવારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે હાલ આ વિષય પર વાત કરવાનો સમય નથી.
- Dhruval Shah
- Updated on: Jul 18, 2026
- 2:47 pm
Breaking News: 12 વર્ષમાં આતંકવાદ પર એરસ્ટ્રાઇક, આર્ટિકલ 370 નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વમાં ભારતની તાકાત વધી
એનડીએ (NDA) નેતાઓની મહત્વની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ છે. પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા, કોવિડ રોગચાળો અને આર્થિક મંદી જેવા મોટા સંકટો વચ્ચે પણ એક સ્થિર સરકાર હોવાના કારણે ભારતે 2025-26 ના વર્ષમાં 7.7% નો શાનદાર વિકાસ દર હાંસલ કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 10, 2026
- 8:42 pm
Breaking News : મધ્યમ વર્ગને લઈ PM મોદીનું મોટું નિવેદન, NDA બેઠકમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ NDA બેઠકમાં છેલ્લા 12 વર્ષના શાસનની સિદ્ધિઓ રજૂ કરી. તેમણે કોંગ્રેસની નીતિઓની આલોચના કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2026
- 8:45 pm
Bihar Election: “આરુ જીતશે તો હું રડવા લાગીશ” વલણ આવતા વિપક્ષ પાર્ટીના મીમ્સ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા
રાહુલ ગાંધીને એક નાની છોકરીના જગ્યાએ રડાવવામાં આવી રહ્યું છે અને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ
- Sachin Agrawal
- Updated on: Nov 14, 2025
- 2:54 pm
Breaking News : બિહારના રાજકીય ઇતિહાસનો બીજો Exit Poll પડ્યો સાચો, આ ગઠબંધન સત્તામાં આવશે !
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ આ વખતે સાચા સાબિત થયા છે, જે ભૂતકાળથી વિપરીત છે.
- Sagar Solanki
- Updated on: Nov 14, 2025
- 11:03 am
Bihar Election Results 2025 LIVE Counting : બિહારમાં વંશવાદની વિરુદ્ધ વિકાસવાદની જીત, કોંગ્રેસ-આરજેડી વચ્ચે ફુટ પડશે : પીએમ મોદી
Bihar Assembly Election Results 2025 LIVE Counting and Updates in Gujarati : 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે NDA આગળ વધી રહ્યું છે. આજે નક્કી થશે કે બિહારનું સિંહાસન કોણ મેળવશે. NDA અને મહાગઠબંધન વિરુદ્ધ છેડે છે, અને નીતિશ અને તેજસ્વી વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. રા
- TV9 Gujarati
- Updated on: Nov 14, 2025
- 9:44 pm
Breaking News: બિહાર ચૂંટણીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદની સૌથી મોટી જાહેરાત, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાનું કર્યુ એલાન
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. જેનાથી રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. આ જાહેરાતથી ખાસ કરીને મહાગઠબંધન અને NDA છાવણીમાં હલચલ મચી ગઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરાત કરી છે કે તેઓ બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ગૌભક્ત ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારશે.
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 7:19 pm