એનડીએ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) જેને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન તરીકે પણ ઓળખવમાં આવે છે. એનડીએ એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળનુંરાજકીય પક્ષોનું જોડાણ છે. એનડીએની રચના 1998 માં કરવામાં આવી હતી અને હાલમાં તે ભારત સરકાર તેમજ 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર ધરાવે છે.
એનડીએના પ્રથમ અધ્યક્ષ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ.કે. અડવાણીએ 2004માં એનડીએનું અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું અને 2014 સુધી સેવા આપી હતી. તેમના બાદ અમિત શાહ 2014થી એનડીએના અધ્યક્ષ છે. એનડીએના ગઠબંધને 1998 થી 2004 સુધી કેન્દ્રમાં શાસન કર્યું હતું. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ગઠબંધન સત્તામાં પાછું આવ્યું હતું. એ સમયે 38.5 % નો સંયુક્ત મત હિસ્સો હતો. એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં, ગઠબંધન 45.43 %ના સંયુક્ત વોટ શેર સાથે તેની સંખ્યા વધારીને 353 બેઠકો સુધી પહોંચાડી હતી.
Bihar Election: “આરુ જીતશે તો હું રડવા લાગીશ” વલણ આવતા વિપક્ષ પાર્ટીના મીમ્સ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા
રાહુલ ગાંધીને એક નાની છોકરીના જગ્યાએ રડાવવામાં આવી રહ્યું છે અને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ
- Sachin Agrawal
- Updated on: Nov 14, 2025
- 2:54 pm
Breaking News : બિહારના રાજકીય ઇતિહાસનો બીજો Exit Poll પડ્યો સાચો, આ ગઠબંધન સત્તામાં આવશે !
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના એક્ઝિટ પોલ આ વખતે સાચા સાબિત થયા છે, જે ભૂતકાળથી વિપરીત છે.
- Sagar Solanki
- Updated on: Nov 14, 2025
- 11:03 am
Bihar Election Results 2025 LIVE Counting : બિહારમાં વંશવાદની વિરુદ્ધ વિકાસવાદની જીત, કોંગ્રેસ-આરજેડી વચ્ચે ફુટ પડશે : પીએમ મોદી
Bihar Assembly Election Results 2025 LIVE Counting and Updates in Gujarati : 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે NDA આગળ વધી રહ્યું છે. આજે નક્કી થશે કે બિહારનું સિંહાસન કોણ મેળવશે. NDA અને મહાગઠબંધન વિરુદ્ધ છેડે છે, અને નીતિશ અને તેજસ્વી વચ્ચે કડક સ્પર્ધા ચાલી રહી છે. રા
- TV9 Gujarati
- Updated on: Nov 14, 2025
- 9:44 pm
Breaking News: બિહાર ચૂંટણીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદની સૌથી મોટી જાહેરાત, બિહારની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાનું કર્યુ એલાન
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. જેનાથી રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. આ જાહેરાતથી ખાસ કરીને મહાગઠબંધન અને NDA છાવણીમાં હલચલ મચી ગઈ છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરાત કરી છે કે તેઓ બિહાર વિધાનસભાની તમામ 243 બેઠકો પર ગૌભક્ત ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારશે.
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 7:19 pm
ધનખર મુદ્દે કોઈ વિવાદ નથી, આરોગ્યને કારણે આપ્યું છે રાજીનામું : અમિત શાહ
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા બાદ, કોંગ્રેસ સહિત વિપક્ષ તેમના મૌન પર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે, ધનખરની બંધારણીય ભૂમિકા અને સ્વાસ્થ્ય કારણોસર રાજીનામાનો ઉલ્લેખ કરતા, અમિત શાહે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીની પણ ટીકા કરી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 25, 2025
- 1:22 pm
હવે પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો, ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો
જો કોઈ મંત્રી ગંભીર ગુનાના આરોપસર સતત 30 દિવસ સુધી જેલમાં રહેશે, તો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સલાહ બાદ તેમણે તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. જો વડા પ્રધાન પોતે ફણ આવા કોઈ પણ આરોપસર 30 દિવસ જેલમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે. આ બિલ લોકસભામાં આજે રજૂ થાય ત્યારે તેના પર હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2025
- 10:13 am
સીપી રાધાકૃષ્ણન આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે, રાજકીય સફર અને પરિવાર વિશે જાણો
NDA એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.સીપી રાધાકૃષ્ણન ઓબીસી વર્ગમાંથી આવે છે.સીપીઆરને ક્રિકેટ અને વોલીબોલ પણ ખૂબ ગમે છે. તો આજે આપણે સીપી રાધાકૃષ્ણનના પરિવાર વિશે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Sep 12, 2025
- 9:31 am
વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બી સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર, જાણો કોણ છે ?
જગદીપ ધનખરના રાજીનામાથી ખાલી પડેલ ઉપરાષ્ટ્રપતિના પદ માટે, ભાજપની આગેવાનીના એનડીએ એમહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ અને મૂળ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણન પર પસંદગી ઉતારી છે, તેની સામે કોંગ્રેસની આગેવાનીમાં બનેલ ઈન્ડિયા ગઠબંધને, તેલંગાણાના બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 19, 2025
- 6:11 pm
બધા સાંસદો લોકસભામાં હાજર રહે, ભાજપે વકફ સુધારા બિલને લઈને 3 લાઈનનો વ્હીપ ઈસ્યું કર્યો
કેન્દ્ર સરકાર, આવતીકાલ 2 એપ્રિલને બુધવારે લોકસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. આ સંદર્ભે, પાર્ટીએ તેના લોકસભા સાંસદોને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ ઈસ્યું કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2025
- 4:48 pm
ભાજપના સાંસદો લાકડી લગાવેલ પોસ્ટર સંસદ ભવનમાં કેવી રીતે લાવ્યા ? કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
સંસદ સંકુલમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સાંસદો વચ્ચે ઘર્ષણ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના સાંસદોએ તેમને ધક્કો માર્યો, જ્યારે ભાજપે આ ઘટના માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને, તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને, સમગ્ર મામલાની તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2024
- 3:01 pm
વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2024
- 3:35 pm