વડોદરા : બોટ દુર્ઘટનાના ભૂલકાઓના પ્રવાસની છેલ્લી યાદગીરીની તસ્વીરો જુઓ
વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે બોટ પલટી હોવાની ઘટના બની હતી.આ બોટમાં 23 વિદ્યાર્થીઓ સહિત 31 લોકો સવાર હતા.આ ઘટનામાં વિધાર્થીઓ સહિત કુલ 14 લોકોના મોત નિપજ્યાં છે.જ્યારે અન્ય વિધાર્થીઓ સારવાર હેઠળ છે. બોટિંગ કરતા સમયે બોટ પલટી હતી. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા.
Latest News Updates
Most Read Stories