AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દલાલ સ્ટ્રીટથી મોટા સમાચાર બહાર આવ્યા! ‘1 ફેબ્રુઆરી’ રવિવારના દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

'1 ફેબ્રુઆરી'ના રોજ રવિવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવામાં આવશે. એવામાં સવાલ એ છે કે, શું રવિવારના દિવસે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

| Updated on: Jan 16, 2026 | 7:46 PM
Share
સરકારે સંસદના બજેટ સત્રની જાહેરાત કરી દીધી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 12 જાન્યુઆરીના રોજ પુષ્ટિ કરી હતી કે, 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2026 દિવસના 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.

સરકારે સંસદના બજેટ સત્રની જાહેરાત કરી દીધી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 12 જાન્યુઆરીના રોજ પુષ્ટિ કરી હતી કે, 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2026 દિવસના 11 વાગ્યે રજૂ કરવામાં આવશે.

1 / 6
કેન્દ્રીય બજેટ દર વર્ષે લોકસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે. એવામાં બજેટના દિવસે એટલે કે  1 ફેબ્રુઆરીને રવિવારે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

કેન્દ્રીય બજેટ દર વર્ષે લોકસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી આ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે. એવામાં બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીને રવિવારે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?

2 / 6
BSE અને NSE એ 16 જાન્યુઆરીના રોજ મોટી એક જાહેરાત કરી છે. બંને એક્સ્ચેન્જે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટ રજૂ થવાના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ બંને એક્સચેન્જ ખુલ્લા રહેશે. ટૂંકમાં, 1 ફેબ્રુઆરી એટલે કે રવિવારે શેરબજાર ખુલવા અંગેનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે.

BSE અને NSE એ 16 જાન્યુઆરીના રોજ મોટી એક જાહેરાત કરી છે. બંને એક્સ્ચેન્જે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટ રજૂ થવાના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ બંને એક્સચેન્જ ખુલ્લા રહેશે. ટૂંકમાં, 1 ફેબ્રુઆરી એટલે કે રવિવારે શેરબજાર ખુલવા અંગેનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે.

3 / 6
BSE અને NSE એ જણાવ્યું છે કે, 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવા છતાં 'એક્સચેન્જ' સ્ટાન્ડર્ડ ટાઈમ (નિયમિત સમય) મુજબ ખુલશે અને બંધ થશે. NSE એ આ અંગે એક સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે.

BSE અને NSE એ જણાવ્યું છે કે, 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવા છતાં 'એક્સચેન્જ' સ્ટાન્ડર્ડ ટાઈમ (નિયમિત સમય) મુજબ ખુલશે અને બંધ થશે. NSE એ આ અંગે એક સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે.

4 / 6
સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, "મેમ્બર્સે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કેન્દ્રીય બજેટ રજૂ થવાના કારણે એક્સચેન્જમાં 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે. એક્સચેન્જ સ્ટાન્ડર્ડ ટાઈમિંગ મુજબ ખુલશે અને બંધ થશે". આનો અર્થ એ છે કે, એક્સચેન્જ સવારે 9:15 થી સાંજના 3:30 વાગ્યાની વચ્ચે ખુલ્લું રહેશે.

સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, "મેમ્બર્સે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કેન્દ્રીય બજેટ રજૂ થવાના કારણે એક્સચેન્જમાં 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ લાઈવ ટ્રેડિંગ સેશન યોજાશે. એક્સચેન્જ સ્ટાન્ડર્ડ ટાઈમિંગ મુજબ ખુલશે અને બંધ થશે". આનો અર્થ એ છે કે, એક્સચેન્જ સવારે 9:15 થી સાંજના 3:30 વાગ્યાની વચ્ચે ખુલ્લું રહેશે.

5 / 6
ભારતીય શેરબજાર માટે શનિવાર અને રવિવારનો દિવસ સાપ્તાહિક રજાનો હોય છે. જો કે, વિશેષ પરિસ્થિતિઓમાં શનિવાર કે રવિવારે પણ શેરબજારમાં ટ્રેડિંગ થતું હોય છે. મળતી માહિતી મુજબ,  તાજેતરના સમયમાં આ પ્રથમ વખત હશે કે, જ્યારે દલાલ સ્ટ્રીટ પર રવિવારના દિવસે ટ્રેડિંગ થશે.

ભારતીય શેરબજાર માટે શનિવાર અને રવિવારનો દિવસ સાપ્તાહિક રજાનો હોય છે. જો કે, વિશેષ પરિસ્થિતિઓમાં શનિવાર કે રવિવારે પણ શેરબજારમાં ટ્રેડિંગ થતું હોય છે. મળતી માહિતી મુજબ, તાજેતરના સમયમાં આ પ્રથમ વખત હશે કે, જ્યારે દલાલ સ્ટ્રીટ પર રવિવારના દિવસે ટ્રેડિંગ થશે.

6 / 6

Breaking News : સરકારે કરી સૌથી મોટી જાહેરાત ! કર્મચારીઓને હવે મળશે ’20 લાખ’ રૂપિયા સુધીનું ‘હેલ્થ ઈન્શ્યોરન્સ’

ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
g clip-path="url(#clip0_868_265)">