Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન, બનાસકાંઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં થયેલા મતદાનના આંકડા સામે આવ્યા છે. ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ 30.27 ટકા મતદાન નોંધાયું છે.

| Updated on: May 07, 2024 | 12:15 PM
ગુજરાતમાં 11 વાગ્યા સુધી 25 બેઠકો પર સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં 11 વાગ્યા સુધી 25 બેઠકો પર સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સવારથી મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1 / 5
ગુજરાતમાં સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન થયું છે. ત્યાર બાદ 27 ટકા મતદાન સાથે સાબરકાંઠા, બારડોલી અને વલસાડ આવે છે.

ગુજરાતમાં સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 30.27 ટકા મતદાન થયું છે. ત્યાર બાદ 27 ટકા મતદાન સાથે સાબરકાંઠા, બારડોલી અને વલસાડ આવે છે.

2 / 5
બનાસકાંઠા લોકસભા બેઠક પર 2,569 બુથ પર મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર 2,569 બુથ પર મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3 / 5
ગુજરાતમાં સૌથી ઓછા મતદાનની વાત કરી તો, પોરબંદરમાં 11 વાગ્યા સુધીમાં માત્ર 19.83 ટકા મતદાન થયું છે. તો વડોદરા અને જામનગર જેવા મોટા શહેરોમાં પણ ઓછું મતદાન થયું છે.

ગુજરાતમાં સૌથી ઓછા મતદાનની વાત કરી તો, પોરબંદરમાં 11 વાગ્યા સુધીમાં માત્ર 19.83 ટકા મતદાન થયું છે. તો વડોદરા અને જામનગર જેવા મોટા શહેરોમાં પણ ઓછું મતદાન થયું છે.

4 / 5
અમદાવાદની વાત કરીએ તો, 11 વાગ્યા સુધીમાં 21.15 ટકા મતદાન થયું છે. અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ મતદાન કર્યું હતું.

અમદાવાદની વાત કરીએ તો, 11 વાગ્યા સુધીમાં 21.15 ટકા મતદાન થયું છે. અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ મતદાન કર્યું હતું.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">