AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારે પણ ખરીદવી છે સસ્તી પોલિસી? થોડી વધુ રાહ જુઓ, નાણામંત્રીના આ નિવેદને ફરી જગાવી છે આશા

GST on Insurance : જો તમે પણ જીવન વીમા પૉલિસી ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો બસ થોડાક વધુ દિવસો રાહ જુઓ, તમને ટૂંક સમયમાં વીમા પ્રીમિયમમાં ઘટાડાનો ભેટ મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સંસદમાં આ અંગે નિવેદન આપ્યું છે.

| Updated on: Dec 03, 2024 | 2:58 PM
Share
જો તમે જીવન વીમો અથવા આરોગ્ય વીમો લેવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ. શક્ય છે કે નવા વર્ષથી તમને સસ્તી પોલિસી મળી શકે. જો કે ઘણા દિવસોથી આ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ વખતે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું ત્યારે સામાન્ય માણસની અપેક્ષાઓ વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે જો પોલિસી પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવશે તો તેનો સીધો ફાયદો સામાન્ય માણસને થશે.

જો તમે જીવન વીમો અથવા આરોગ્ય વીમો લેવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ. શક્ય છે કે નવા વર્ષથી તમને સસ્તી પોલિસી મળી શકે. જો કે ઘણા દિવસોથી આ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ વખતે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું ત્યારે સામાન્ય માણસની અપેક્ષાઓ વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે જો પોલિસી પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવશે તો તેનો સીધો ફાયદો સામાન્ય માણસને થશે.

1 / 5
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું છે કે, વીમા ધારકોને પોલિસી પ્રીમિયમ પર GSTમાં ઘટાડાનો ફાયદો થશે. મંત્રીઓનું એક જૂથ આ અંગે ચર્ચા કરી રહ્યું છે અને આ અંગેનો નિર્ણય લેવામાં આવતાં જ તેનો અમલ કરવામાં આવશે. નાણાપ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે, જો પ્રીમિયમ પર જીએસટી દર ઘટાડવામાં આવે છે, તો તેની અસર બજારમાં પોલિસી કિંમતો પર પડશે અને સામાન્ય માણસને તેનો સીધો ફાયદો થશે. હાલમાં વીમા પોલિસી પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું છે કે, વીમા ધારકોને પોલિસી પ્રીમિયમ પર GSTમાં ઘટાડાનો ફાયદો થશે. મંત્રીઓનું એક જૂથ આ અંગે ચર્ચા કરી રહ્યું છે અને આ અંગેનો નિર્ણય લેવામાં આવતાં જ તેનો અમલ કરવામાં આવશે. નાણાપ્રધાને લોકસભામાં જણાવ્યું હતું કે, જો પ્રીમિયમ પર જીએસટી દર ઘટાડવામાં આવે છે, તો તેની અસર બજારમાં પોલિસી કિંમતો પર પડશે અને સામાન્ય માણસને તેનો સીધો ફાયદો થશે. હાલમાં વીમા પોલિસી પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.

2 / 5
શું વાતચીત ચાલી રહી છે : બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં મંત્રીઓનું એક જૂથ ચર્ચા કરી રહ્યું છે કે શું જીવન વીમા પોલિસી પર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ. આ સિવાય 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા પર GST નાબૂદ કરવાની વાત છે. આમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, સિનિયર નાગરિકોએ પોલિસી ખરીદતી વખતે પણ GST ચૂકવવો પડશે નહીં.

શું વાતચીત ચાલી રહી છે : બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં મંત્રીઓનું એક જૂથ ચર્ચા કરી રહ્યું છે કે શું જીવન વીમા પોલિસી પર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ. આ સિવાય 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા પર GST નાબૂદ કરવાની વાત છે. આમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, સિનિયર નાગરિકોએ પોલિસી ખરીદતી વખતે પણ GST ચૂકવવો પડશે નહીં.

3 / 5
સરકારી તિજોરીને કેટલું નુકસાન : વીમા પૉલિસી પર GST નાબૂદ કરવા અથવા ઘટાડવાથી સરકારી તિજોરી પર ચોક્કસપણે અસર થશે. નાણાકીય વર્ષ 2023-24 વિશે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોલિસી પ્રીમિયમ પર લાદવામાં આવેલા GSTથી 16,398 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બંનેનો આમાં 50-50 ટકા હિસ્સો છે. આ વસૂલાત પ્રીમિયમ પર 18 ટકા GST લગાવીને કરવામાં આવી છે.

સરકારી તિજોરીને કેટલું નુકસાન : વીમા પૉલિસી પર GST નાબૂદ કરવા અથવા ઘટાડવાથી સરકારી તિજોરી પર ચોક્કસપણે અસર થશે. નાણાકીય વર્ષ 2023-24 વિશે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોલિસી પ્રીમિયમ પર લાદવામાં આવેલા GSTથી 16,398 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બંનેનો આમાં 50-50 ટકા હિસ્સો છે. આ વસૂલાત પ્રીમિયમ પર 18 ટકા GST લગાવીને કરવામાં આવી છે.

4 / 5
નીતિન ગડકરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વીમા પોલિસી પર જીએસટી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે જાહેર મંચને કહ્યું હતું કે, વીમા પોલિસી પર 18 ટકા જીએસટી વસૂલવો યોગ્ય નથી. તેને દૂર કરવા માટે નાણામંત્રી સાથે વાત કરશે. આ પછી વિપક્ષી નેતાઓએ પણ વીમા પર જીએસટી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે સંસદમાં નાણામંત્રીના નિવેદનથી રાહતની આશા વધુ વધી છે.

નીતિન ગડકરીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વીમા પોલિસી પર જીએસટી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમણે જાહેર મંચને કહ્યું હતું કે, વીમા પોલિસી પર 18 ટકા જીએસટી વસૂલવો યોગ્ય નથી. તેને દૂર કરવા માટે નાણામંત્રી સાથે વાત કરશે. આ પછી વિપક્ષી નેતાઓએ પણ વીમા પર જીએસટી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે સંસદમાં નાણામંત્રીના નિવેદનથી રાહતની આશા વધુ વધી છે.

5 / 5
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">