Surat-Ahmedabad થી Palitana જવું સહેલું છે, આ ટ્રેન સવારે 6 વાગ્યે પાલિતાણા પહોંચાડે છે
Surat to Palitana : પવિત્ર જૈન નગરી પાલિતાણા મોટા પ્રમાણમાં લોકો જતાં હોય છે. મોટાભાગે લોકો બસ દ્વારા જાય છે. આજે અમે તમને એક એવી ટ્રેન વિશે માહિતી આપશું કે સાઉથ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં પાલિતાણા તમને સવારે દર્શનના સમયે પહોંચાડશે.
Most Read Stories