Good News : અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આ મહત્વના પુલની કામગીરી પૂર્ણ, જુઓ ફોટા

મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ મહારાષ્ટ્ર અને ગુજરાત માટે એક મહત્તવનો પ્રોજેકટ છે. આ બુલેટ ટ્રેનની શરુઆત થતાની સાથે લાખો લોકોનો મુસાફરીનો સમય બચી જશે. આ બુલેટ ટ્રેન પ્રોજેકટના પગલે કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Jul 16, 2024 | 3:55 PM
મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે. આ પ્રોજેક્ટમાં નિષ્ણાતોની દ્રષ્ટિએ આગવુ મહત્તવ છે.

મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ગુજરાતના વલસાડ જિલ્લાની કોલક નદી પર પુલ તૈયાર થઈ ગયો છે. આ પ્રોજેક્ટમાં નિષ્ણાતોની દ્રષ્ટિએ આગવુ મહત્તવ છે.

1 / 5
જો આ પુલની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ પુલની લંબાઈ 160 મીટર છે. જ્યારે 4 ફુલ સ્પાન ગર્ડર છે.

જો આ પુલની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો આ પુલની લંબાઈ 160 મીટર છે. જ્યારે 4 ફુલ સ્પાન ગર્ડર છે.

2 / 5
આ પુલ માટે બાંધવામાં આવેલા થાંભલાની ઊંચાઈ આશરે 14 મીટરથી 23 મીટર છે. તેમજ 4 મીટર અને 5 મીટર વ્યાસ ( 3નંગ)ના ગોળાકારમાં વીંધેલા છે.

આ પુલ માટે બાંધવામાં આવેલા થાંભલાની ઊંચાઈ આશરે 14 મીટરથી 23 મીટર છે. તેમજ 4 મીટર અને 5 મીટર વ્યાસ ( 3નંગ)ના ગોળાકારમાં વીંધેલા છે.

3 / 5
આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો સમાવેશ થાય છે.

આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. બે સ્ટેશનો વચ્ચે પૂર્ણ થયેલી અન્ય નદીઓમાં ઔરંગા અને પાર નદીઓનો સમાવેશ થાય છે.

4 / 5
કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિમી દૂર આવેલી છે.

કોલક નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 7 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 43 કિમી દૂર આવેલી છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">