AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : દિવસમાં કેટલી ચમચી ગોળ ખાઈ શકાય, જાણો

ગોળ હેલ્થ માટે એક બેસ્ટ ઓપ્શન છે. ગોળ ખાવાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. પરંતુ શું તમે જાણો છો કો, વધારે ગોળ ખાવાથી લાભની સાથે હેલ્થ માટે નુકસાનકારક પણ છે. તો ચાલો જાણીએ કે, દિવસમાં તમે કેટલી ચમચી ગોળ ખાય શકો છો.

| Updated on: Dec 31, 2024 | 12:40 PM
Share
આયુર્વેદમાં ગોળના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ ગરમ છે. તેથી શિયાળામાં તેનું સેવન કરવું તમારા માટે અમૃત સમાન છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેથી લોકો સામાન્ય રીતે જમ્યા પછી ગોળ ખાય છે.

આયુર્વેદમાં ગોળના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ ગરમ છે. તેથી શિયાળામાં તેનું સેવન કરવું તમારા માટે અમૃત સમાન છે. તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેથી લોકો સામાન્ય રીતે જમ્યા પછી ગોળ ખાય છે.

1 / 7
આ જ કારણ છે કે તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે. ગોળમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12, આયર્ન જેવા અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે.

આ જ કારણ છે કે તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે. ગોળમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12, આયર્ન જેવા અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે.

2 / 7
ગોળને ખાંડનું એક રિપ્લેસમેન્ટ માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંડને બદલે ગોળ પસંદ કરે છે કારણ કે તેઓ તેને આરોગ્યપ્રદ માને છે. લોકો ગોળને ખાવાનું વધુ પસંદ કરે છે. ખાંડને ગોળનો હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, કે, એક દિવસમાં કેટલો ગોળ ખાય શકો છો.

ગોળને ખાંડનું એક રિપ્લેસમેન્ટ માનવામાં આવે છે. ઘણીવાર લોકો ખાંડને બદલે ગોળ પસંદ કરે છે કારણ કે તેઓ તેને આરોગ્યપ્રદ માને છે. લોકો ગોળને ખાવાનું વધુ પસંદ કરે છે. ખાંડને ગોળનો હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, કે, એક દિવસમાં કેટલો ગોળ ખાય શકો છો.

3 / 7
આમ તો ગોળ ખાવાથી પાચન શક્તિમાટે ફાયદાકારક છે. એન્ટીઓક્સીડેન્ટસ અને મિનરલ્સથી પણ ગોળ ભરપુર હોય છે. તેનાથી ઈમ્યુનિટી પણ મજબુત બને છે. ગોળમાં આયરન હોય છે. જે હીમોગ્લોબીનને વધારે છે.

આમ તો ગોળ ખાવાથી પાચન શક્તિમાટે ફાયદાકારક છે. એન્ટીઓક્સીડેન્ટસ અને મિનરલ્સથી પણ ગોળ ભરપુર હોય છે. તેનાથી ઈમ્યુનિટી પણ મજબુત બને છે. ગોળમાં આયરન હોય છે. જે હીમોગ્લોબીનને વધારે છે.

4 / 7
દરરોજ ગોળના એક ટુકડાનું સેવન કરવું જોઈએ. એટલે કે, દરેક વ્યક્તિએ અંદાજે રોજ 20 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જે લોકોને બ્લડ શુગર એટલે કે, ડાયાબિટીસ છે. તેમણે માત્ર 5 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ.

દરરોજ ગોળના એક ટુકડાનું સેવન કરવું જોઈએ. એટલે કે, દરેક વ્યક્તિએ અંદાજે રોજ 20 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જે લોકોને બ્લડ શુગર એટલે કે, ડાયાબિટીસ છે. તેમણે માત્ર 5 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ.

5 / 7
ગોળ ભલે નેચરલ સ્વીટનર છે પરંતુ તેમાં કેલરી અને શુગર વધુ માત્રામાં હોય છે. એટલે વધુ શુગર તમારી હેલ્થ બગાડી શકે છે. જો તમે દરરોજ 10 થી 15 ગ્રામ ગોળ ખાવ છો તો, દિવસભર શુગરનો અન્ય કોઈ સોર્સ હોવો જોઈએ નહિ.

ગોળ ભલે નેચરલ સ્વીટનર છે પરંતુ તેમાં કેલરી અને શુગર વધુ માત્રામાં હોય છે. એટલે વધુ શુગર તમારી હેલ્થ બગાડી શકે છે. જો તમે દરરોજ 10 થી 15 ગ્રામ ગોળ ખાવ છો તો, દિવસભર શુગરનો અન્ય કોઈ સોર્સ હોવો જોઈએ નહિ.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે, અમલમાં મુકતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.

7 / 7

 

હેલ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">