Gold Interesting Fact: 24 કેરેટ સોનું હોય છે સૌથી શુધ્ધ તેમ છતાં કેમ તેમાંથી નથી બનાવવામાં આવતી જવેલરી? જાણો તેનું કારણ

સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે. 24 કેરટ સોનાને (24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે. તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી. જાણો કેમ આટલું શુધ્ધ હોવા છતાં તેનો ઉપયોગ જવેલરીમાં થતો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 4:09 PM
સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે.24 કેરટ સોનાને(24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે.તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી.જ્યારે 22 અને 18 કેરેટમાં બીજી ઘણી ધાતુ પણ હોય છે.સૌથી શુધ્ધ સોનું હોવા છતાં તેના જેવેલરી તરીકે ઊપયોગ કરવામાં આવતો નથી.તેને ફકત સોનાની ઈંટ તરીકે રાખવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

સોનું કેટલું શુધ્ધ છે તે તેના કેરેટના (Carat) આધારે નક્કી કરવામાં આવે છે.24 કેરટ સોનાને(24 carat Gold) સૌથી શુઘ્ઘ સોનું માનવામાં આવે છે.તેમાં અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં નથી આવતી.જ્યારે 22 અને 18 કેરેટમાં બીજી ઘણી ધાતુ પણ હોય છે.સૌથી શુધ્ધ સોનું હોવા છતાં તેના જેવેલરી તરીકે ઊપયોગ કરવામાં આવતો નથી.તેને ફકત સોનાની ઈંટ તરીકે રાખવામાં આવે છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ..

1 / 5
સોનું મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ઉપલબ્ધ હોય છે. જેમકે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ. આ કેરેટ જ કહે છે કે કયું સોનું વધુ વાસ્તવિક અને શુધ્ધ છે. જેમકે,  24 કેરેટ સોનું 99.9 ટકા સુધી શુદ્ધ માનવામાં આવે છે. 22 કેરેટ સોનામાં 92 ટકા સોનું અને 8 ટકા અન્ય ધાતુઓ છે.અને 18 કેરેટ સોનામાં 75 ટકા સોનું અને 25 ટકા અન્ય ધાતુઓ મળી આવે છે.

સોનું મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં ઉપલબ્ધ હોય છે. જેમકે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ. આ કેરેટ જ કહે છે કે કયું સોનું વધુ વાસ્તવિક અને શુધ્ધ છે. જેમકે, 24 કેરેટ સોનું 99.9 ટકા સુધી શુદ્ધ માનવામાં આવે છે. 22 કેરેટ સોનામાં 92 ટકા સોનું અને 8 ટકા અન્ય ધાતુઓ છે.અને 18 કેરેટ સોનામાં 75 ટકા સોનું અને 25 ટકા અન્ય ધાતુઓ મળી આવે છે.

2 / 5
24 કેરેટ સોનાની ઘનતા ઓછી હોય છે. જેના કારણે તે મુલાયમ હોય છે. તેનાથી જે પણ ઘરેણા તૈયાર થશે, તેના તૂટવાનો ભય રહેશે.તે જ કારણથી 22 કેરટ સોનામાંથી જ જવેલરી તૈયાર કરવામાં આવે છે.જેથી તે સખ્ત રહે અને તૂટે નહીં.

24 કેરેટ સોનાની ઘનતા ઓછી હોય છે. જેના કારણે તે મુલાયમ હોય છે. તેનાથી જે પણ ઘરેણા તૈયાર થશે, તેના તૂટવાનો ભય રહેશે.તે જ કારણથી 22 કેરટ સોનામાંથી જ જવેલરી તૈયાર કરવામાં આવે છે.જેથી તે સખ્ત રહે અને તૂટે નહીં.

3 / 5
22 કેરેટ સોનાથી બનેલ ઘરેણા સૌથી વધુ ટકી રહે છે. 24 કેરેટ શુધ્ધતા વાળા સોનાનો ઉપયોગ રોકાણ માટે કરવામાં આવે છે.તેને ઈંટ કે સિક્કા રુપે રાખીને તેનું રોકાણ કરી શકાય છે.

22 કેરેટ સોનાથી બનેલ ઘરેણા સૌથી વધુ ટકી રહે છે. 24 કેરેટ શુધ્ધતા વાળા સોનાનો ઉપયોગ રોકાણ માટે કરવામાં આવે છે.તેને ઈંટ કે સિક્કા રુપે રાખીને તેનું રોકાણ કરી શકાય છે.

4 / 5
નિષ્ણાતો કહે છે કે, જ્યારે સોનામાં ચાંદી જેવી અન્ય કોઈપણ ધાતુ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઘરેણામાં 22 ટકા ભાગ સોનું અને 2 ટકા ભાગ ચાંદી હોય, તો તેની શુદ્ધતા 91.67 ટકા રહે છે. આમાંથી તૈયાર થયેલા ઘરેણામાં કઠિનતા ચાંદીને કારણે હોય છે. તમે જેટલી વધુ ચાંદી ઉમેરશો, તેટલું તે વધુ સખત બનશે.

નિષ્ણાતો કહે છે કે, જ્યારે સોનામાં ચાંદી જેવી અન્ય કોઈપણ ધાતુ ઉમેરવામાં આવે છે, ત્યારે તેની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો ઘરેણામાં 22 ટકા ભાગ સોનું અને 2 ટકા ભાગ ચાંદી હોય, તો તેની શુદ્ધતા 91.67 ટકા રહે છે. આમાંથી તૈયાર થયેલા ઘરેણામાં કઠિનતા ચાંદીને કારણે હોય છે. તમે જેટલી વધુ ચાંદી ઉમેરશો, તેટલું તે વધુ સખત બનશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">