AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો

સંન્યાસ લીધા બાદ અશ્વિને પોતાની કોલ હિસ્ટ્રી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને જે કહ્યું તે વધુ રસપ્રદ છે. અશ્વિને હાર્ટ અટેકની વાત કરી છે.સવાલ છે કેમ, કોલ હિસ્ટ્રીમાં તેમણે શું દેખાડ્યું છે. ચાલો જોઈએ.

Ashwin retirement : સંન્યાસ પછી રવિચંદ્રન અશ્વિને કોલ હિસ્ટ્રી શેર કેમ કરી, જાણો
| Updated on: Dec 20, 2024 | 2:05 PM
Share

રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ઓસ્ટ્રલિયામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ સંન્યાસ લઈ તે ભારત પરત ફર્યો છે. સંન્યાસ બાદ એવું શું થયું કે, અશ્વિને હાર્ટ એટેક આવવાની વાત કરી હતી. અશ્વિને આ વાત તેની કોલ હિસ્ટ્રી જોઈને કહી છે. તેણે પોતાની કોલ હિસ્ટ્રી પણ દુનિયાની સામે મૂકી છે. સવાલ એ છે કે, અશ્વિને નિવૃત્તિ પછીના કોલ હિસ્ટ્રીમાં શું અલગ જોયું?

કોલ હિસ્ટ્રી જોઈ અશ્વિન ચોંકી ગયો

અશ્વિનના સંન્યાસ બાદ પોતાની કોલ હિસ્ટ્રીએ તમામ લોકોને ચોંકાવી દીધા છે.તે જ દિગ્ગજોનો આવેલો ફોન, અશ્વિનને સંન્યાસ બાદ તેના પિતાએ કોલ કર્યો હતો, આ સિવાય સચિન તેડુંલકર અને કપિલ દેવ જેવા દિગ્ગજ ક્રિકેટરોનો પણ અશ્વિનને ફોન આવ્યો હતો. અશ્વિને કપિલ દેવને વોટસએપ પર પણ કોલ કર્યો હતો.

અશ્વિને હાર્ટ એટેકની વાત કરી

સંન્યાસ લીધા બાદ અશ્વિન પણ સચિન અને કપિલ જેવા રિટાયર ક્રિકેટરોની ક્લબમાં સામેલ થયો છે. અશ્વિને કોલ હિસ્ટ્રી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, જો મને 25 વર્ષ પહેલા કોઈ કહે કે, મારી પાસે સ્માર્ટફોન છે. જેનો કોલ મારા કરિયરના છેલ્લા દિવસે પણ આવો જ દેખાશે. તો મને હાર્ટ એટેક આવી ગયો હોત. હું આ માટે સચિન અને કપિલ જીનો આભાર માનું છું.

અશ્વિને ગાબા ટેસ્ટ બાદ લીધો સંન્યાસ

અશ્વિને ઈન્ટરનેશલ કરિયરમાં 765 વિકેટ પોતાને નામ કરી છે. ઓસ્ટ્રેલિયના પ્રવાસ પર અશ્વિને માત્ર એક મેચ રમી છે. જેમાં તેમણે 1 વિકેટ લીધી છે. તેમણે પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું ન હતુ. ત્યારબાદ અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં આવ્યો પરંતુ બ્રિસબેનમાં આગામી ટેસ્ટમાં તેને ફરીથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો.ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">