PM મોદીના જન્મસ્થળેથી મળ્યા 2800 વર્ષ જૂના મકાનના પુરાવા, 7 વર્ષથી ASI કરી રહ્યા છે ખોદકામ, જુઓ તસવીરો
ગુજરાતના વડનગરમાં પુરાતત્વ વિભાગના સર્વે દરમિયાન જમીનની નીચેથી 2800 વર્ષ જૂની સંસ્કૃતિના અનેક પુરાવાઓ મળી આવ્યા છે. આમાં સાત શાસકોના પુરાવા પણ મળ્યા છે. અહીં 800 બીસીની આસપાસ માનવ વસવાટના ઘણા પુરાવા મળ્યા છે. છેલ્લા 7 વર્ષથી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું.
Latest News Updates
Most Read Stories