AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં હાર બાદ આ 3 ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાંથી થશે છૂટ્ટી!

ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટ હવે સતત નિષ્ફળ રહેલા ખેલાડીઓની જગ્યાએ નવા વિકલ્પો પર વિચાર કરી શકે છે. ત્રણ ખેલાડીઓ માટે ODI ટીમમાં વાપસી મુશ્કેલ બની શકે છે.

| Updated on: Jul 20, 2026 | 8:23 PM
Share
ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારત 27 રનથી હારી ગયું હતું. આ શ્રેણીમાં કેટલાક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું, પરંતુ કેટલાક ખેલાડીઓ મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારત 27 રનથી હારી ગયું હતું. આ શ્રેણીમાં કેટલાક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું, પરંતુ કેટલાક ખેલાડીઓ મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.

1 / 5
હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને તક આપી હતી. જોકે, આ તકનો લાભ લેવામાં કેટલાક ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. હવે ટીમ મેનેજમેન્ટ આગામી શ્રેણીઓ માટે નવા ખેલાડીઓ તરફ નજર કરી શકે છે.

હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને તક આપી હતી. જોકે, આ તકનો લાભ લેવામાં કેટલાક ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. હવે ટીમ મેનેજમેન્ટ આગામી શ્રેણીઓ માટે નવા ખેલાડીઓ તરફ નજર કરી શકે છે.

2 / 5
શિવમ દુબેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં તે ખાસ અસર છોડી શક્યો નહીં. તેણે બે વિકેટ લીધી હતી, પરંતુ બેટિંગમાં એક ઈનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં તેની જગ્યા પર ફરી વિચાર થઈ શકે છે.

શિવમ દુબેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં તે ખાસ અસર છોડી શક્યો નહીં. તેણે બે વિકેટ લીધી હતી, પરંતુ બેટિંગમાં એક ઈનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં તેની જગ્યા પર ફરી વિચાર થઈ શકે છે.

3 / 5
ઈશાન કિશનને પણ મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. અફઘાનિસ્તાન સામેની ODIમાં સદી ફટકાર્યા બાદ તેને ઈંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન મળ્યું હતું. જોકે, ત્રણ ઈનિંગમાં તે માત્ર 71 રન બનાવી શક્યો હતો. તેના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટને તેને ભાર કરવા પર વિચાર કરી શકે છે.

ઈશાન કિશનને પણ મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. અફઘાનિસ્તાન સામેની ODIમાં સદી ફટકાર્યા બાદ તેને ઈંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન મળ્યું હતું. જોકે, ત્રણ ઈનિંગમાં તે માત્ર 71 રન બનાવી શક્યો હતો. તેના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટને તેને ભાર કરવા પર વિચાર કરી શકે છે.

4 / 5
ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ માટે પણ ઈંગ્લેન્ડ પ્રવાસ યાદગાર રહ્યો નથી. અંતિમ ODI માં તેને તક મળી હતી, પરંતુ તેણે 10 ઓવરમાં 79 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. હવે આગામી ODI શ્રેણીમાં આ ત્રણેય ખેલાડીઓની પસંદગી પર સવાલો ઊભા થઈ શકે છે. (PC: PTI/X/BCCI)

ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ માટે પણ ઈંગ્લેન્ડ પ્રવાસ યાદગાર રહ્યો નથી. અંતિમ ODI માં તેને તક મળી હતી, પરંતુ તેણે 10 ઓવરમાં 79 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. હવે આગામી ODI શ્રેણીમાં આ ત્રણેય ખેલાડીઓની પસંદગી પર સવાલો ઊભા થઈ શકે છે. (PC: PTI/X/BCCI)

5 / 5

શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની હાલત કફોડી, 9 મહિનામાં ગુમાવી 3 ODI શ્રેણી

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">