AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચોમાસામાં પાચનતંત્ર સુધારવા અને વાયરલ તાવથી બચવા માટે રોજ પીવો આ 5 સ્પેશિયલ હર્બલ ટી!

ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કેટલીક હર્બલ ટી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને મોસમી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બની શકે છે.

| Updated on: Jul 20, 2026 | 2:00 PM
Share

 

તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આ મિશ્રણ ગળાનો દુખાવો અને શરદીમાં તાત્કાલિક રાહત આપી શકે છે. (Image Source | iStock)

તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. આદુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આ મિશ્રણ ગળાનો દુખાવો અને શરદીમાં તાત્કાલિક રાહત આપી શકે છે. (Image Source | iStock)

1 / 6
વરસાદની ઋતુ દરમિયાન, પાચન ઘણીવાર ધીમું થઈ જાય છે. ફુદીનાની ચા ફક્ત પેટને શાંત કરતી નથી, પરંતુ તેમાં રહેલું મેન્થોલ બંધ નાકને પણ સાફ કરવામાં અને માથાનો દુખાવો ઓછો કરવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

વરસાદની ઋતુ દરમિયાન, પાચન ઘણીવાર ધીમું થઈ જાય છે. ફુદીનાની ચા ફક્ત પેટને શાંત કરતી નથી, પરંતુ તેમાં રહેલું મેન્થોલ બંધ નાકને પણ સાફ કરવામાં અને માથાનો દુખાવો ઓછો કરવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
તજ અને લવિંગ બંનેની તાસીર ગરમ હોય છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. (Image Source | iStock)

તજ અને લવિંગ બંનેની તાસીર ગરમ હોય છે. તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. (Image Source | iStock)

3 / 6
જો તમને ઉધરસ હોય કે ગળામાં દુખાવો હોય તો લિકરિસ (Liquorice) એક રામબાણ ઉપાય છે. તે ગળાના દુખાવામાં રાહત આપે છે. તેની હર્બલ ટી અસરકારક હોઈ શકે છે. (Image Source | iStock)

જો તમને ઉધરસ હોય કે ગળામાં દુખાવો હોય તો લિકરિસ (Liquorice) એક રામબાણ ઉપાય છે. તે ગળાના દુખાવામાં રાહત આપે છે. તેની હર્બલ ટી અસરકારક હોઈ શકે છે. (Image Source | iStock)

4 / 6
હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. લેમનગ્રાસ સાથે તે ચા પીવાથી તાવ અને શરીરના દુખાવામાં રાહત મળી શકે છે. (Image Source | iStock)

હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. લેમનગ્રાસ સાથે તે ચા પીવાથી તાવ અને શરીરના દુખાવામાં રાહત મળી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, શેવિંગ પછી ચહેરા પર શા માટે ઘસવામાં આવે છે ફટકડી ? 99% લોકો નથી જાણતા તેનું સાચું કારણ

Follow Us
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
g clip-path="url(#clip0_868_265)">