AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં ‘પોપટ’ રાખવો શુભ કે અશુભ ? કઈ દિશામાં રાખવાથી ચમકે છે ‘કિસ્મત’ અને ક્યારે થાય છે ‘નુકસાન’ ?

તમે જોયું જ હશે કે, કેટલાક લોકો પોતાના ઘરમાં 'પોપટ' પાળે છે. 'પોપટ' જેટલો દેખાવમાં સુંદર હોય છે, તેટલો જ તેનો અવાજ લોકોના મન મોહી લે છે. એવામાં સવાલ એ છે કે, ઘરમાં પોપટ રાખવો કેટલો શુભ અને કેટલો અશુભ? શું ઘરમાં પોપટ પાળવો જોઈએ? જો હા, તો તેને કઈ દિશામાં રાખવો?

| Updated on: Jul 20, 2026 | 3:33 PM
Share
ઘણા લોકોને પોતાના ઘરમાં પોપટ પાળવાનો ખૂબ શોખ હોય છે. 'પોપટ' દેખાવમાં જેટલો સુંદર લાગે છે, તેટલો જ તેનો અવાજ પણ મધુર હોય છે. શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર, ઘરમાં 'પોપટ' રાખવાના કેટલાક શુભ અને અશુભ સંકેતો પણ જોડાયેલા છે. આવો જાણીએ કે, ઘરમાં પોપટ રાખવો કેટલો યોગ્ય છે, તેને કઈ દિશામાં રાખવો જોઈએ અને તેનાથી તમારા જીવન પર શું અસર પડી શકે છે.

ઘણા લોકોને પોતાના ઘરમાં પોપટ પાળવાનો ખૂબ શોખ હોય છે. 'પોપટ' દેખાવમાં જેટલો સુંદર લાગે છે, તેટલો જ તેનો અવાજ પણ મધુર હોય છે. શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર, ઘરમાં 'પોપટ' રાખવાના કેટલાક શુભ અને અશુભ સંકેતો પણ જોડાયેલા છે. આવો જાણીએ કે, ઘરમાં પોપટ રાખવો કેટલો યોગ્ય છે, તેને કઈ દિશામાં રાખવો જોઈએ અને તેનાથી તમારા જીવન પર શું અસર પડી શકે છે.

1 / 5
જો વ્યક્તિ પોતાના ઘરમાં પોપટ પાળે છે, તો તેનાથી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે અને લોકોના મનમાં નિરાશા પણ ઓછી થાય છે. 'પોપટ' ઘરની ગરીબી (દરિદ્રતા) દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

જો વ્યક્તિ પોતાના ઘરમાં પોપટ પાળે છે, તો તેનાથી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે અને લોકોના મનમાં નિરાશા પણ ઓછી થાય છે. 'પોપટ' ઘરની ગરીબી (દરિદ્રતા) દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

2 / 5
જો તમે ઘરમાં પોપટ પાળો છો અથવા તેની તસવીર લગાવો છો, તો તેનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર તમારા ઘર પર પડતી નથી. ખાસ વાત એ છે કે, પોપટને પાળવાથી કોઈનું અકાળ મૃત્યુ પણ થતું નથી.

જો તમે ઘરમાં પોપટ પાળો છો અથવા તેની તસવીર લગાવો છો, તો તેનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર તમારા ઘર પર પડતી નથી. ખાસ વાત એ છે કે, પોપટને પાળવાથી કોઈનું અકાળ મૃત્યુ પણ થતું નથી.

3 / 5
જો પોપટને ઘરમાં પાંજરામાં રાખવામાં આવે, તો તેવામાં તેનું ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જો 'પોપટ' નારાજ થઈ જાય તો તે તમારા ઘરને બદદુઆ પણ આપી શકે છે, જેની નકારાત્મક અસર તમારા જીવન પર પડી શકે છે.

જો પોપટને ઘરમાં પાંજરામાં રાખવામાં આવે, તો તેવામાં તેનું ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. જો 'પોપટ' નારાજ થઈ જાય તો તે તમારા ઘરને બદદુઆ પણ આપી શકે છે, જેની નકારાત્મક અસર તમારા જીવન પર પડી શકે છે.

4 / 5
'પોપટ' પાળવાથી પતિ-પત્નીના સંબંધો સારા બને છે. આ સાથે જ વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. જો તમે તમારા ઘરની પૂર્વ-ઉત્તર (ઈશાન) દિશામાં પોપટને રાખો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ટૂંકમાં, આનાથી ઘરમાં ખુશહાલી આવે છે.

'પોપટ' પાળવાથી પતિ-પત્નીના સંબંધો સારા બને છે. આ સાથે જ વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. જો તમે તમારા ઘરની પૂર્વ-ઉત્તર (ઈશાન) દિશામાં પોપટને રાખો છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ટૂંકમાં, આનાથી ઘરમાં ખુશહાલી આવે છે.

5 / 5
નોંધ - આ લેખમાં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને સૂચનાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે નિષ્ણાત (એક્સપર્ટ) નો સંપર્ક કરો.

ઓફિસમાં ‘ગરોળી’ કે તેનું ‘બચ્ચું’ દેખાવું એ ‘શુભ કે અશુભ’? આ સંકેતો બદલી શકે છે ‘તમારું નસીબ’, જાણી લો વાસ્તુશાસ્ત્રના નિયમો

Follow Us
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
g clip-path="url(#clip0_868_265)">