વજન ઘટાડવા સંબંધિત આ ખોટી માન્યતાઓ તમને પાતળા નહીં બીમાર બનાવશે
વધતું વજન કે સ્થૂળતા શરીરને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર (High blood pressure)ના દર્દી બનાવી શકે છે, તેથી લોકો વજન ઘટાડે છે. પરંતુ શું તમે જાણો છો કે વજન ઘટાડવા સંબંધિત કેટલીક ખોટી માન્યતાઓ તમને પાતળા થવાને બદલે બીમાર કરી શકે છે.
Most Read Stories