ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારવાની ગૌતમ ગંભીરને મળી સજા, દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી થઈ છુટ્ટી !

ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે. 8 નવેમ્બરથી 4 મેચની T20 સિરીઝ શરૂ થશે. મોટા સમાચાર એ છે કે ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હશે.

| Updated on: Oct 28, 2024 | 3:30 PM
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની T20 શ્રેણી 8 નવેમ્બરથી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા જ ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે અને મુખ્ય કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણને આપી છે. જો કે ગૌતમ ગંભીર ટીમનો મુખ્ય કોચ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ટીમની સાથે રહેશે નહીં.

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ આગામી સિરીઝ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની T20 શ્રેણી 8 નવેમ્બરથી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા જ ભારતીય ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લીધો છે અને મુખ્ય કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણને આપી છે. જો કે ગૌતમ ગંભીર ટીમનો મુખ્ય કોચ છે, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસને કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં ટીમની સાથે રહેશે નહીં.

1 / 5
ભારતીય ટેસ્ટ ટીમને બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. દરમિયાન, દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પણ છે, જેના કારણે NCAના વડા વીવીએસ લક્ષ્મણ ટીમ સાથે કોચ તરીકે જઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે 8, 10, 13 અને 15 નવેમ્બરે ચાર T20 મેચ રમાશે. આ મેચો ડરબન, ગકબેરહા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં યોજાશે.

ભારતીય ટેસ્ટ ટીમને બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવાનું છે. ટીમ 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. દરમિયાન, દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પણ છે, જેના કારણે NCAના વડા વીવીએસ લક્ષ્મણ ટીમ સાથે કોચ તરીકે જઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકા સામે 8, 10, 13 અને 15 નવેમ્બરે ચાર T20 મેચ રમાશે. આ મેચો ડરબન, ગકબેરહા, સેન્ચુરિયન અને જોહાનિસબર્ગમાં યોજાશે.

2 / 5
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, પરંતુ ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. આ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, પરંતુ ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 / 5
ભારતીય T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, અવેશ ખાન, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, યશ દયાલ.

ભારતીય T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશાક, અવેશ ખાન, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, યશ દયાલ.

4 / 5
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાને હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તેમણે ટેસ્ટ શ્રેણી સારા માર્જિનથી જીતવી પડશે. તો જ આ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકશે. (All Photo Credit : PTI)

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે આવનારા દિવસો ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હારી ગઈ છે. ટીમ ઈન્ડિયાને હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જ્યાં તેમણે ટેસ્ટ શ્રેણી સારા માર્જિનથી જીતવી પડશે. તો જ આ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકશે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">