ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.
2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.
કેપ્ટન Shreyas Iyer કે પછી કોચ Gautam Gambhir? કોના લીધે વર્લ્ડ ચેમ્પિયન ભારત સતત 6 મેચ હાર્યું?
દુનિયાની નંબર-1 અને સતત બે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ England પ્રવાસ પર એક પણ મેચ જીતી શકી નથી અને સતત 6 મેચ હારી ગઈ છે. આ શરમજનક પ્રદર્શન માટે માત્ર મેદાન પરના 11 ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન શ્રેયસ અય્યરની નબળી રણનીતિ અને કોચ ગૌતમ ગંભીરના કેટલાક ખોટા નિર્ણયો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 12, 2026
- 5:44 pm
Breaking News: ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો કર્યો વ્હાઈટવોશ, T20 શ્રેણીમાં 5-0 થી કારમી હાર
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 5-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં પણ ભારતીય ટીમ બોલિંગ અને ફિલ્ડીંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. બેટ્સમેનનોએ જીત મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ અંતે ટીમની હાર થઈ. આ હાર સાથે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ અને ટીમના પ્રદર્શન પર ગંભીર સવાલો ઉભા થયા છે, જ્યારે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો વ્હાઈટવોશ કરી સંપૂર્ણ દબદબો જમાવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 11:12 pm
Breaking News: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCI એક્શનમાં, ગંભીર-અય્યર પાસે માંગશે જવાબ
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સતત નિષ્ફળતા બાદ BCCI એક્શનમાં આવ્યું છે. શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે બેઠક યોજાશે. બોર્ડ ટીમના ખરાબ પ્રદર્શન પાછળના કારણોની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સુધારા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરશે.
- Smit Chauhan
- Updated on: Jul 10, 2026
- 4:33 pm
IND vs ENG: નોટિંગહામમાં શરમજનક હાર બાદ ગૌતમ ગંભીર સામે લાગ્યા આ ખેલાડીના નામના નારા, જુઓ Video
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20માં ભારતને 125 રનની કારમી હાર બાદ નોટિંગહામમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સ્ટેડિયમની બહાર ભારતીય ચાહકોએ હેડ કોચ ગૌતમ ગંભીરની હાજરીમાં એક ખેલાડીના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીમની સતત નિષ્ફળતા બાદ હવે પ્લેઈંગ ઈલેવનને લઈને ચર્ચા વધુ તેજ બની છે.
- Smit Chauhan
- Updated on: Jul 8, 2026
- 8:09 pm
Gautam Gambhir : ભારતીય બેટ્સમેન જ નહીં, કોચ ગૌતમ ગંભીરના આ નિર્ણયો પણ બન્યા હારનું કારણ
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે તેના કેટલાક નિર્ણયો સંપૂર્ણપણે સમજી ન શકાય તેવા રહ્યા છે. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં બેટિંગ ઓર્ડર અંગેના આવા બે નિર્ણયોએ ટીમને નુકસાન પહોંચાડ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 8, 2026
- 3:27 pm
IND vs ENG : વર્લ્ડ કપનો હીરો વિદેશમાં ઝીરો! શું સંજુ સેમસનનું ખરાબ ફોર્મ વૈભવ સૂર્યવંશી માટે ખોલશે ડેબ્યૂના દ્વાર ? જાણો
સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ IPL 2026માં પણ તેનું પ્રદર્શન સારૂં રહ્યું હતું. પરંતુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી તેનું બેટ શાંત રહ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 2, 2026
- 8:20 am
Breaking News : સીરિઝ હાર્યા બાદ આયરલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરની મજાક ઉડાવી, પોસ્ટ વાયરલ થઈ
Iceland Cricket Trolls Gautam Gambhir : આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં મળેલી હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર પર ફરી એક વખત સવાલો થઈ રહ્યા છે. આ વખતે આયરલેન્ડ ક્રિકેટે તેમને ટ્રોલ કર્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 29, 2026
- 10:49 am
Breaking News : ટેસ્ટ ક્રિકેટમાં ICCનો નવો નિયમ, ગૌતમ ગંભીરે કર્યું સમર્થન
International Cricket Council (ICC) એ ટેસ્ટ ક્રિકેટમાં વધુ રોમાંચ લાવવા અને પરિણામોની સંભાવના વધારવા માટે એક નવા નિયમને મંજૂરી આપી છે.
- Sagar Solanki
- Updated on: Jun 5, 2026
- 7:48 pm
Breaking News: સૂર્યકુમાર યાદવ પાસેથી T20 કેપ્ટનશીપ છીનવાઈ જશે? BCCI નહીં, આ માણસ લેશે અંતિમ નિર્ણય!
સતત ખરાબ ફોર્મને કારણે ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવના ભવિષ્ય પર પ્રશ્નાર્થ છે. BCCI ટૂંક સમયમાં સૂર્યા અંગે મોટો નિર્ણય લઈ શકે છે, અને એક વ્યક્તિ આ નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જાણો કોણ છે આ વ્યક્તિ.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 8:53 pm
Breaking News: ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જીતવી પડશે આટલી મેચ, જાણો સંપૂર્ણ સમીકરણ
Team India WTC Final Scenario: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. પરિણામે, આગામી મેચો મહત્વપૂર્ણ રહેશે, જેમાં તેમને કોઈપણ કિંમતે જીતવાની જરૂર પડશે. ચાલો જાણીએ ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે.
- Smit Chauhan
- Updated on: May 20, 2026
- 5:38 pm
Breaking News: WTC ફાઈનલમાં પહોંચવા માટે ભારતનો મોટો નિર્ણય, હવે આવી પિચો પર ટેસ્ટ મેચ નહીં રમાય !
ભારતીય ટેસ્ટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં નિષ્ફળ ગઈ છે. ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ટીમ ઈન્ડિયાએ આગામી મેચોમાં મજબૂત પ્રદર્શન કરવાની જરૂર પડશે. પરિણામે, ટીમ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે.
- Smit Chauhan
- Updated on: May 20, 2026
- 5:27 pm
Breaking News: 10 વર્ષ બાદ KKRનો કોઈ કેપ્ટન ગોલ્ડન ડક પર થયો આઉટ, ગૌતમ ગંભીરના નામે આ શરમજનક રેકોર્ડ
ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન અજિંક્ય રહાણે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. 10 વર્ષ બાદ KKRનો કોઈ કેપ્ટન ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ પહેલા ગૌતમ ગંભીર પહેલા જ બોલ પર એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.
- Smit Chauhan
- Updated on: Apr 17, 2026
- 9:04 pm
Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?
15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 8:43 pm
IPL Records: શું કોઈ બૅટ્સમેન કોહલીના 973 રનનો રેકોર્ડ તોડી શકશે ? જુઓ IPLના એવા રેકોર્ડ્સ જેને તોડવા ‘Impossible’
IPLના ઇતિહાસમાં એવા ઘણા રેકોર્ડ્સ નોંધાયા છે જે આધુનિક યુગના ખેલાડીઓ માટે તોડવા લગભગ 'અશક્ય' ગણાય છે. જેમાં વિરાટ કોહલી અને ક્રિસ ગેલ ઉપર છે. MS ધોનીની વર્ષો સુધીની કેપ્ટનશીપ અને અમિત મિશ્રાની ૩ હેટ્રિક જેવી સિદ્ધિઓ પણ આ યાદીમાં સામેલ છે. T20ની આ ઝડપી રમત ગમે તેટલી બદલાય, પણ આ આંકડાકીય શિખરો હંમેશા અજેય રહે તેવું લાગે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 20, 2026
- 1:02 pm
Breaking News: ગૌતમ ગંભીરે 2.5 કરોડ રૂપિયાના વળતરની કરી માંગ, આ મામલે પરેશાન થઈ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કર્યો કેસ
ગૌતમ ગંભીર વિરુદ્ધ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સતત નકલી વીડિયો અને નિવેદનો ફરતા થઈ રહ્યા છે. જેને લઈ ટીમ ઈન્ડિયાના હેડ કોચે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને 2.5 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
- Smit Chauhan
- Updated on: Mar 19, 2026
- 6:59 pm