AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.

2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.

Read More

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ

2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.

ગૌતમ ગંભીર કેમ હંમેશા ગંભીર રહે છે ? હેડ કોચે પોતે જ ખોલ્યું રહસ્ય- જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનું મોટું નિવેદન. ગંભીરે જણાવ્યું કે કેમ તે ડગઆઉટમાં ગંભીર ચહેરો રાખીને બેસે છે.

T20 World Cup 2026 Prize Money: ખેલાડીઓને 6-6 કરોડ રૂપિયા, કોચ ગંભીર સહિત સપોર્ટ સ્ટાફને આટલા કરોડ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીઓની સાથે ઈનામોનો પણ વરસાદ થયો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયા માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. હવે આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કેવી રીતે વહેંચાશે તેની વિગતો સામે આવી છે, જેમાં દરેકને કરોડો રૂપિયા ઈનામમાં મળશે.

T20 WC Breaking : ‘તને જોઈને’… ગૌતમ ગંભીરે MS ધોનીને એવો જવાબ આપ્યો કે ચાહકોને વિશ્વાસ ના થયો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન ધોનીએ ગૌતમ ગંભીર વિશે એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેના પછી ભારતીય મુખ્ય કોચે પ્રતિક્રિયા આપી હતી. ગૌતમ ગંભીરે પોતાના જવાબમાં શું લખ્યું તે જાણો.

T20 WC Breaking : ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણને ટ્રોફી કેમ સમર્પિત કરી?

ભારતે ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ T20 વર્લ્ડ કપ 2026 નું ટાઇટલ જીત્યું. પરંતુ ચેમ્પિયન બન્યા પછી, ગંભીરે ટ્રોફી દ્રવિડ અને લક્ષ્મણને સમર્પિત કરી. પણ શા માટે?

T20 WC Breaking : ફાઈનલમાં ગૌતમ ગંભીર એટલે જીત નિશ્ચિત ! 7 માંથી 7 ફાઈનલ જીતીને બનાવ્યો અનોખો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 જીતી ક્રિકેટ જગતમાં ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતે સતત બીજી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો. આ જીત સાથે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તે ખેલાડી અને કોચ બંને રૂપે T20 વર્લ્ડ ચેમ્પિયન બનનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બની ગયો છે. ખાસ વાત એ છે કે ગંભીર જેટલી ફાઈનલ રમ્યો છે તે બધામાં ભારતની જીત થઈ છે.

T20 WC 2026: વર્લ્ડ કપ ટ્રોફી લઈને હનુમાન મંદિર પહોંચ્યા, સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન, જુઓ વીડિયો

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર ટ્રોફી લઈ અમદાવાદના હનુમાન મંદિર પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Breaking News: 19 મહિના બાદ સોશિયલ મીડિયા પર પરત ફર્યા MS Dhoni, ‘Coach Sahab…’ ગૌતમ ગંભીર માટે લખ્યો આ ખાસ સંદેશ

T20 વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે ટીમ ઈન્ડિયા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા, જેના કારણે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

  • Nishat
  • Updated on: Mar 9, 2026
  • 9:06 am

T20 WC Breaking : ‘ગૌતમ ગંભીર બેટિંગ કરવા આવશે…’ ફાઈનલ પહેલા સૂર્યકુમાર યાદવે આવું કેમ કહ્યું?

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 8 માર્ચે ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ ફાઇનલ પહેલા આ રમૂજી નિવેદન આપ્યું હતું . ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ પહેલા, કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની માનસિકતા અને કોચ ગૌતમ ગંભીરે તેને કેવી રીતે બદલી નાખ્યું તે વિશે વાત કરી.

T20 WC IND vs ENG Breaking : સેમિફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને આવ્યો ગુસ્સો, વાનખેડેની પિચથી નારાજ હેડ કોચ પિચ ક્યુરેટર પર ભડક્યો

T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર પિચની સ્થિતિ જોઈને નારાજ થયો હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ ફોટામાં સ્પષ્ટ થયું છે, જે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

T20 WC Breaking : કપિલ દેવથી ગૌતમ ગંભીર … આ પાંચ વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ બન્યા ટીમ ઈન્ડિયાના કોચ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અનેક એવા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેમણે પહેલા વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી. વર્તમાન સમયમાં ગૌતમ ગંભીર આ ભૂમિકા નિભાવી રહ્યો છે. પરંતુ તેના પહેલા પણ ચાર વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

Breaking News: ‘2027 વર્લ્ડ કપ’ પહેલા જ ટીમ ઈન્ડિયાના કોચનું રાજીનામું? રાજસ્થાન રોયલ્સે ગંભીરને આપી એક ‘નવી ઓફર’

ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે એક એવો સવાલ ગુંજી રહ્યો છે કે, જેણે ફેન્સની ચિંતા વધારી દીધી છે. સવાલ એ છે કે, શું ગૌતમ ગંભીર પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ કોચ પદ છોડી દેશે?

T20 WC Breaking : 2007 થી 2026… પહેલા થી દસમા T20 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાનો એકમાત્ર ‘સારથી’, જાણો કોણ છે આ દિગ્ગજ

2007 માં રમાયેલ સૌપ્રથમ T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું ચેમ્પિયન બનવું એક ઐતિહાસિક ક્ષણ હતી. તે સમયની વિજયી ટીમમાંથી હવે માત્ર એક જ ચહેરો એવો છે, જે 2026 T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમમાં સામેલ છે. હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં પણ ટીમના માર્ગદર્શન અને વ્યૂહરચનામાં તેની ભૂમિકા ખાસ બની રહી છે. જાણો કોણ છે આ સ્ટાર ખેલાડી.

T20 World Cup Breaking : ગૌતમ ગંભીરના ઘરે ટીમ ઈન્ડિયાની શાનદાર ડીનર પાર્ટી, હેડ કોચે ખેલાડીઓનું કર્યું સ્વાગત, વીડિયો વાયરલ

ટીમ ઈન્ડિયા 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નામિબિયા સામે T20 વર્લ્ડ કપ 2026 ની તેની બીજી મેચ રમશે. મેચ પહેલા, ભારતીય ટીમે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ઘરે ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">