Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : જીત ભલે મુંબઈની થઈ હોય, પરંતુ ચર્ચા પંજાબના ખેલાડીની થઈ રહી છે, જાણો કોણ છે આશુતોષ શર્મા

મુંબઈ વિરુદ્ધ આશુતોષ શર્મા મેદાન પર ઉતર્યો અને પંજાબ કિંગ્સનો સ્કોર તે સમયે 77/6 હતા. આ દરમિયાન પંજાબના ચાહકોએ પણ આશા છોડી દીધી હતી કે, પંજાબ જીતશે પરંતુ આશુતોષ સ્ટ્રાઈક પર આવી 61 રનની ઈનિગ્સ રમી હતી.

| Updated on: Apr 19, 2024 | 6:10 PM
પંજાબ કિંગ્સના ફિનિશર આશુતોષ શર્માએ આઈપીએલ 2024માં તેના બેટથી શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે ગુરુવારના રોજ મુંબઈ વિરુદ્ધ તાબડતોડ ઈનિગ્સ રમી હતી. તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ વિરોધી ટીમનું પણ દિલ જીતી લીધું છે.

પંજાબ કિંગ્સના ફિનિશર આશુતોષ શર્માએ આઈપીએલ 2024માં તેના બેટથી શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે ગુરુવારના રોજ મુંબઈ વિરુદ્ધ તાબડતોડ ઈનિગ્સ રમી હતી. તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ વિરોધી ટીમનું પણ દિલ જીતી લીધું છે.

1 / 5
 આશુતોષ શર્માએ 28 બોલમાં 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી સિક્સ ફટકારી 61નો સ્કોર કર્યો હતો. આશુતોષે  આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પણ હાંફી ગયા હતા. આશુતોષની આ ઈનિગ્સ જોઈ મુંબઈના ચાહકો પણ આશુતોષના મોટા ફેન બની ગયા છે.

આશુતોષ શર્માએ 28 બોલમાં 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી સિક્સ ફટકારી 61નો સ્કોર કર્યો હતો. આશુતોષે આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પણ હાંફી ગયા હતા. આશુતોષની આ ઈનિગ્સ જોઈ મુંબઈના ચાહકો પણ આશુતોષના મોટા ફેન બની ગયા છે.

2 / 5
  તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે આ આશુતોષ શર્મા જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ ખેલાડીને ટી20 વર્લ્ડકપમાં સ્થાન આપો. કારણ કે, તેનું પ્રદર્શન ખરેખર અદ્દભુત હતું.

તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે આ આશુતોષ શર્મા જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ ખેલાડીને ટી20 વર્લ્ડકપમાં સ્થાન આપો. કારણ કે, તેનું પ્રદર્શન ખરેખર અદ્દભુત હતું.

3 / 5
આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટ રેલવે માટે રમે છે. રેલવે પહેલા તે પોતાના રાજ્ય માટે રમતો હતો. તેમણે અત્યારસુધી 4 ફર્સ્ટ ક્લાસ ,7 લિસ્ટ એ અને 16 ટી 20 મેચ રમી છે. ગત્ત વર્ષ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 11 બોલ પર અડધી સદી ફટકારી યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટ રેલવે માટે રમે છે. રેલવે પહેલા તે પોતાના રાજ્ય માટે રમતો હતો. તેમણે અત્યારસુધી 4 ફર્સ્ટ ક્લાસ ,7 લિસ્ટ એ અને 16 ટી 20 મેચ રમી છે. ગત્ત વર્ષ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 11 બોલ પર અડધી સદી ફટકારી યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

4 / 5
 આઈપીએલ 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.આશુતોષ શર્મા આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે નંબર 8 પર રમતી વખતે એક સિઝનમાં 100થી વધુ રન બનાવ્યા છે.

આઈપીએલ 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.આશુતોષ શર્મા આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે નંબર 8 પર રમતી વખતે એક સિઝનમાં 100થી વધુ રન બનાવ્યા છે.

5 / 5
Follow Us:
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">