AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : જીત ભલે મુંબઈની થઈ હોય, પરંતુ ચર્ચા પંજાબના ખેલાડીની થઈ રહી છે, જાણો કોણ છે આશુતોષ શર્મા

મુંબઈ વિરુદ્ધ આશુતોષ શર્મા મેદાન પર ઉતર્યો અને પંજાબ કિંગ્સનો સ્કોર તે સમયે 77/6 હતા. આ દરમિયાન પંજાબના ચાહકોએ પણ આશા છોડી દીધી હતી કે, પંજાબ જીતશે પરંતુ આશુતોષ સ્ટ્રાઈક પર આવી 61 રનની ઈનિગ્સ રમી હતી.

| Updated on: Apr 19, 2024 | 6:10 PM
Share
પંજાબ કિંગ્સના ફિનિશર આશુતોષ શર્માએ આઈપીએલ 2024માં તેના બેટથી શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે ગુરુવારના રોજ મુંબઈ વિરુદ્ધ તાબડતોડ ઈનિગ્સ રમી હતી. તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ વિરોધી ટીમનું પણ દિલ જીતી લીધું છે.

પંજાબ કિંગ્સના ફિનિશર આશુતોષ શર્માએ આઈપીએલ 2024માં તેના બેટથી શાનદાર ઈનિગ્સ રમી છે. તેમણે ગુરુવારના રોજ મુંબઈ વિરુદ્ધ તાબડતોડ ઈનિગ્સ રમી હતી. તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો પરંતુ વિરોધી ટીમનું પણ દિલ જીતી લીધું છે.

1 / 5
 આશુતોષ શર્માએ 28 બોલમાં 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી સિક્સ ફટકારી 61નો સ્કોર કર્યો હતો. આશુતોષે  આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પણ હાંફી ગયા હતા. આશુતોષની આ ઈનિગ્સ જોઈ મુંબઈના ચાહકો પણ આશુતોષના મોટા ફેન બની ગયા છે.

આશુતોષ શર્માએ 28 બોલમાં 2 ચોગ્ગા અને 7 ગગનચુંબી સિક્સ ફટકારી 61નો સ્કોર કર્યો હતો. આશુતોષે આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બોલરો પણ હાંફી ગયા હતા. આશુતોષની આ ઈનિગ્સ જોઈ મુંબઈના ચાહકો પણ આશુતોષના મોટા ફેન બની ગયા છે.

2 / 5
  તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે આ આશુતોષ શર્મા જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ ખેલાડીને ટી20 વર્લ્ડકપમાં સ્થાન આપો. કારણ કે, તેનું પ્રદર્શન ખરેખર અદ્દભુત હતું.

તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે આ આશુતોષ શર્મા જેની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે, આ ખેલાડીને ટી20 વર્લ્ડકપમાં સ્થાન આપો. કારણ કે, તેનું પ્રદર્શન ખરેખર અદ્દભુત હતું.

3 / 5
આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટ રેલવે માટે રમે છે. રેલવે પહેલા તે પોતાના રાજ્ય માટે રમતો હતો. તેમણે અત્યારસુધી 4 ફર્સ્ટ ક્લાસ ,7 લિસ્ટ એ અને 16 ટી 20 મેચ રમી છે. ગત્ત વર્ષ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 11 બોલ પર અડધી સદી ફટકારી યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટ રેલવે માટે રમે છે. રેલવે પહેલા તે પોતાના રાજ્ય માટે રમતો હતો. તેમણે અત્યારસુધી 4 ફર્સ્ટ ક્લાસ ,7 લિસ્ટ એ અને 16 ટી 20 મેચ રમી છે. ગત્ત વર્ષ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 11 બોલ પર અડધી સદી ફટકારી યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

4 / 5
 આઈપીએલ 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.આશુતોષ શર્મા આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે નંબર 8 પર રમતી વખતે એક સિઝનમાં 100થી વધુ રન બનાવ્યા છે.

આઈપીએલ 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.આશુતોષ શર્મા આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે નંબર 8 પર રમતી વખતે એક સિઝનમાં 100થી વધુ રન બનાવ્યા છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">