AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.

 

 

Read More

Breaking News: પંજાબ કિંગ્સે જીત્યો IPL 2026 ફેર પ્લે એવોર્ડ, આ ટીમનું વર્તન સૌથી ખરાબ રહ્યું, જાણો સંપૂર્ણ રેન્કિંગ

RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, પરંતુ પંજાબ કિંગ્સે ફેર પ્લે એવોર્ડ જીત્યો હતો. RCB અને ગુજરાત ટાઈટન્સે કેવું પ્રદર્શન કર્યું અને કઈ ટીમે ટુર્નામેન્ટમાં સૌથી ખરાબ વર્તન કર્યું. ચાલો જાણીએ.

Breaking News : અર્શદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પરથી 200 થી વધુ પોસ્ટ ડિલીટ કરી, DP પણ બદલી જાણો શું છે સમગ્ર મામલો?

Arshdeep Singh, Instagram Post : અર્શદીપ સિહ સોશિયલ મીડિયા પર પોતાના એક્શનને લઈ ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોસ્ટ ડિલીટ કરી છે. આવું કેમ કર્યું તેના વિશે જાણીએ.

Breaking News : PBKS વાયરલ વીડિયો બાદ શ્રેયસ ઐયરની બહેને મૌન તોડ્યું, ટ્રોલ્સ પર આકરા પ્રહારો કર્યા

Shreyas Iyer On Online Abuse : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ બહાર થયા બાદ શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરને ટ્રોલ કરવામાં આવી રહી છે. જેના જવાબમાં શ્રેષ્ઠાએ 2 વીડિયો પોસ્ટ કરી ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

Breaking News : યુવરાજ સિંહે 3 IPL ખેલાડીઓને ચપ્પલ મારવાનું કહ્યું , જાણો કેમ ?

યુવરાજ સિંહે હરપ્રીત બ્રારના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, માથા પર ચપ્પલ મારવાની વાત કરી છે. તેમણે આ વાત શેર કરાયેલા 3 ફોટોમાં જોવા મળતા ખેલાડીઓને લઈ કરી છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

IPL 2026 : શ્રેયસ અય્યરની સદીથી PBKSની જીત, લખનૌને હરાવ્યા બાદ પંજાબની નજર હવે RR પર

ગઈ કાલે 23મેના દિવસે રમવામાં આવેલી IPL 2026ની 68મી મેચમાં, પંજાબ કિંગ્સે (PBKS) લખનૌ સુપર જાયન્ટ્સને (LSG) હરાવ્યું. આ જીત સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં યથાવત છે.

Breaking News : આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ

IPL Points Table 2026: પંજાબ કિંગ્સે પોતાની છેલ્લી લીગ મેચમાં લખનૌ સુપર જાયન્ટસને હરાવી પોઈન્ટ ટેબલામાં મોટી છલાંગ લગાવી છે. હવે તેની ટોપ -4માં એન્ટ્રી થઈ છે. લખનૌ સુપર જાયન્ટસ 10માં સ્થાન પર છે.

Breaking News: રીલ્સમાં બીજાની મજાક ઉડાવતો અર્શદીપ પોતે બની ગયો ‘મજાક’, 3 ઓવરમાં 52 રન આપ્યા અને વિકેટ 0

પંજાબ કિંગ્સનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ IPL 2026 માં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. તેની છેલ્લી લીગ મેચમાં પણ તેણે ઘણા રન આપ્યા અને તે તેની ટીમનો સૌથી મોંઘો બોલર સાબિત થયો. રીલ્સમાં બીજાની મજાક ઉડાવતો અર્શદીપ પોતે મજાક બની ગયો હતો.

Breaking News: સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરનું LSG માટે ડેબ્યૂ, IPL 2026 માં પહેલીવાર રમવાની તક મળી

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આખરે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કર્યું છે. પંજાબ કિંગ્સ સામે LSGની અંતિમ લીગ મેચ માટે તેને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો. સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરને IPL 2026 માં રમવાની તક મળી છે.

Breaking News: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 68 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ રહી છે. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: જો લખનૌ સામે પંજાબ હાર્યું, તો શ્રેયસ અય્યર MS ધોનીની બરાબરી કરવાની ગોલ્ડન તક ગુમાવશે

પંજાબ કિંગ્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2026 ની છેલ્લી મેચ રમશે. પંજાબ કિંગ્સ પાસે 13 મેચમાંથી ફક્ત 13 પોઈન્ટ છે અને આ મેચ તેમના માટે કોઈપણ કિંમતે જીતવી જરૂરી છે. જોકે, જીત પણ તેમનું પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરશે નહીં. પણ જો તેઓ હારી જશે તો પ્લેઓફમાંથી તો બહાર થશે જ, પણ ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર એક મોટી સિદ્ધિ હાંસલ કરવાથી અને ધોનીની બરાબરી કરવાથી રહી જશે.

IPL 2026 Playoffs Scenarios : એક જીત અને બે ટીમનો સફાયો, IPL ની આ મેચ પર સૌ કોઈની નજર

IPL 2026 પ્લેઓફ હવે અંતિમ ચરણમાં છે. RCB, GT, SRH ક્વોલિફાય થઈ ચૂક્યા છે, જ્યારે એક સ્થાન માટે રાજસ્થાન રોયલ્સ (RR), પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે જબરદસ્ત સ્પર્ધા ચાલી રહી છે.

IPL 2026 : સતત 6 હાર બાદ મુશ્કેલીમાં PBKS, પંજાબ આજે હારી તો પ્લેઓફની રેસમાંથી બહાર

પંજાબ કિંગ્સ (PBKS) IPL 2026ની સીઝન, 2018ની જેમ રમતા જોવાઈ રહી છે. આઠ વર્ષ પહેલાં તેઓએ 6 માંથી 5 મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આગામી 8 માંથી 7 હારી ગઈ હતી અને સાતમા સ્થાને રહી હતી.

Breaking News: IPL 2026 પ્લેઓફ રેસ બની મજેદાર, મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં PBKS, KKR અને CSKનું ભવિષ્ય

રાજસ્થાન રોયલ્સે લખનૌ પર 7 વિકેટથી જીત મેળવીને પ્લેઓફ તરફ એક મજબૂત પગલું ભર્યું છે, હવે એક જીત અને RR પ્લેઓફમાં લગભગ ક્વોલિચાય કરી જશે. જોકે અંતિમ સ્થાન માટે અન્ય ટીમો હજી રેસમાં છે. અને આ ટીમોની કિસ્મત મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં છે. ચાલો જાણીએ કેવી રીતે.

Breaking News : યુઝવેન્દ્ર ચહલને અનફોલો કર્યા પછી RJ મહવશે કહ્યું, હું હંમેશા તેની સાથે ઉભી રહીશ

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ લાંબા સમયથી ડેટિંગના સમાચારને લઈ ચર્ચામાં છે. બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. હાલમાં મહવશે આ સમગ્ર વાત પર ખુલાસો કર્યો હતો. તો ચાલો જાણીએ તેમણે શું કહ્યું

Breaking News : IPL 2026 માં RCB ને મળી પ્લેઓફની ટિકિટ, પંજાબની સતત છઠ્ઠી હાર

IPL 2026, PBKS vs RCB: IPL 2026 ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાઇ-સ્કોરિંગ મુકાબલો જોવા મળ્યો. આ મેચમાં ટીમ RCB વિજયી બની.

ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">