AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.

 

 

Read More

શ્રેયસ અય્યર પહેલીવાર IPL ઓક્શનમાં જોવા મળશે, આ કારણે લેવામાં આવ્યો મોટો નિર્ણય

આ પહેલીવાર નથી જ્યારે કોઈ ટીમનો કેપ્ટન IPL ઓક્શનમાં હાજર રહેશે. બે સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સનના કેપ્ટન રિષભ પંતે પણ ઓક્શનમાં હાજરી આપી હતી. હવે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ઓક્શનમાં હાજર રહેશે તેવા સમાચાર સામે આવ્યા છે.

IPL 2026: આ વિદેશી ખેલાડીઓ તેમની ધાક જમાવશે! ફ્રેન્ચાઇઝીઓ કરોડોની બોલી લગાવશે

IPL ફ્રેન્ચાઇઝીઓએ રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કેટલાક નામો એવા છે કે, જેમણે ક્રિકેટ ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.

IPL 2026 : ફ્રેન્ચાઈઝીઓએ આ ખેલાડીઓ પર ફરી બતાવ્યો વિશ્વાસ, જાણો કોને-કોને રિટેન કરવામાં આવ્યા?

IPL ફ્રેન્ચાઈઝીઓએ રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કર્યા બાદ હવે રિટેન ખેલાડીઓના નામની પણ જાહેરાત કરી છે. ખેલાડીઓને રિલીઝ અને રિટેન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. બધી ફ્રેન્ચાઈઝીઓમાંથી રિલીઝ થયેલા ખેલાડીઓ હવે IPL 2026 માટે મિની ઓક્શનમાં ભાગ લેશે જ્યારે રિટેન ખેલાડીઓ આગામી સિઝનમાં ટીમમાં રમતા જોવા મળશે. જાણો રિટેન ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ.

IPL 2026 : આન્દ્રે રસેલ રિલીઝ, મેક્સવેલ-પથિરાના પણ બહાર, જાણો કોને-કોને રિલીઝ કરવામાં આવ્યા?

IPL ફ્રેન્ચાઈઝીઓએ રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ખેલાડીઓને રિલીઝ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હતી. બધી ફ્રેન્ચાઈઝીઓમાંથી રિલીઝ થયેલા ખેલાડીઓ હવે IPL 2026 માટે મિની ઓક્શનમાં ભાગ લેશે. આમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો પણ જોવા મળ્યા. જાણો સંપૂર્ણ લિસ્ટ.

IPL 2026 પહેલા પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ

આઈપીએલ 2026 પહેલા એક દિગ્ગજે પંજાબ કિંગ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ દિગ્ગજે પોતાની ભૂમિકા છોડી દીધી છે અને ટૂંક સમયમાં તે બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જોવા મળી શકે છે.

IND vs PAK : ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી, ફોટો થયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપમાં પાકિસ્તાન સામે પોતાનો આગામી મુકાબલો રમવાનો છે. આ મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ પહેલા પંજાબ કિંગ્સની એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં ઈશારામાં પાકિસ્તાનની પાકિસ્તાનની ગજબ બેઇજ્જતી કરવામાં આવી છે, જાણો શું છે મામલો.

Punjab Flood : IPL ટીમે મદદનો હાથ લંબાવ્યો, પંજાબમાં પૂર પીડિતોને આ રીતે રાહત પહોંચાડશે

ભારે વરસાદને કારણે પંજાબના ઘણા ભાગો પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે લાખો લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આવા સમયે, દેશભરમાંથી લોકો વિવિધ રીતે પંજાબને મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ કપરી સ્થિતિમાં, આ રાજ્ય સાથે સંકળાયેલી IPL ફ્રેન્ચાઈઝીએ પણ મદદનો હાથ લંબાવ્યો છે

શુભમન ગિલને લાગશે ઝટકો! શ્રેયસ અય્યર બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન?

IPL 2025માં પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડનાર શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવાની સતત માંગ થઈ રહી છે. હાલમાં, ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નિશ્ચિત છે, પરંતુ આગામી સમયમાં ફેરફારની સ્થિતિમાં અય્યર એક મોટા દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે. જે શુભમન ગિલ માટે કદાચ સારા સમાચાર નથી.

IPL બાદ ક્યાં ગાયબ થઈ જાય છે પંજાબની માલકીન Preity Zinta ? 13,000 કિમી દૂર આ દેશમાં કોણ છે, જુઓ Photos

IPL 2025 પછી, પ્રિટી ઝિન્ટા પોતાની લાઈમલાઈટમાં ગાયબ થઈ ગઈ છે. તેના ચાહકો તેના એબસન્સના કારણે ચિંતિત છે. અને મૂંઝવણમાં મુકાયા છે કે આખરે IPL પૂરી થયા બાદ તેણી ગાયબ કયા થઈ જાય છે.

શ્રેયસ અય્યરને પતિ માનતી Bigg Boss 18 ફેમ અભિનેત્રી એડન રોઝ કયા ધર્મની છે?

શ્રેયસ અય્યર હાલમાં હેડલાઈન્સમાં છે અને તેને પ્રેમ કરનારા લોકોની કોઈ કમી નથી. આ દરમિયાન, એક અભિનેત્રી એડન રોઝે તો ત્યાં સુધી કહ્યું છે કે તેણે શ્રેયસ અય્યરને તેના પતિ તરીકે સ્વીકારી લીધો છે. જાણો કોણ છે એડન રોઝ અને તે કયા ધર્મની છે?

IPL ફાઈનલ હાર્યા બાદ પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું, જાણો પંજાબ કિંગ્સની ક્વિને શું કહ્યું?

IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ હતી. આ હારના ત્રણ દિવસ પછી, પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણો આ અભિનેત્રીએ પોતાની ટીમની હાર પર શું કહ્યું?

IPLમાંથી 52 કરોડ કમાયા, KKRને ચેમ્પિયન બનાવ્યું, જાણો પિયુષ ચાવલાની કુલ સંપત્તિ કેટલી છે

ટીમ ઈન્ડિયાના સ્પિનર ​​પીયૂષ ચાવલાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બે વર્લ્ડ કપ ટાઈટલ જીતનારી ટીમનો ભાગ રહેલા પીયૂષ ચાવલાએ IPLમાં પણ ખૂબ ધૂમ મચાવી છે. તે 2008 થી 2024 સુધી IPLમાં રમી ચૂક્યો છે, જે દરમિયાન તેણે ચાર ટીમો વતી ભાગ લીધો છે. જાણો તેની નેટવર્થ કેટલી છે.

Bigg Boss કન્ટેસ્ટન્ટ થઈ શ્રેયસ અય્યરના પ્રેમમાં ક્લીન બોલ્ડ, સપનામાં કરી લીધા લગ્ન

તાજેતરમાં, બિગ બોસ 18 ની સ્પર્ધક એડન રોઝે ખુલાસો કર્યો કે તે શ્રેયસની મોટી ચાહક છે અને તેના પર તેનો ભારે ક્રશ છે. એક ઈન્ટરવ્યુમાં, એડને શ્રેયસ પ્રત્યેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેણીએ કહ્યું કે શ્રેયસ અય્યર તેનો અલ્ટિમેટ લવ (પ્રેમ) છે.

IPL 2025 ફાઈનલ હાર્યા બાદ પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર નવી ટીમ સાથે જોડાયો

શ્રેયસ અય્યરે IPL 2025માં પંજાબ કિંગ્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જોકે, પંજાબને ફાઈનલમાં RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025 ફાઈનલ હાર્યા બાદ હવે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર નવી ટીમ સાથે જોડાયો છે.

IPL 2025 : RJ મહવશે તોડ્યું મૌન, યુઝવેન્દ્ર ચહલ વિશે કર્યો મોટો ખુલાસો

IPL 2025ના અંત પછી, RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ વિશે એક મોટો ખુલાસો કર્યો છે. ચહલ સાથે કંઈક એવું બન્યું, જેના પછી તે પીડામાં હતો, પરંતુ તેણે હાર ન માની અને અંત સુધી અડગ રહ્યો. ચાલો જાણીએ મહેશે તેના વિશે શું કહ્યું.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">