AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK War: યુદ્ધ દરમિયાન કોઈ ભારતીયના હાથે દુશ્મન દેશના સૈનિકનુ મોત થઈ જાય તો શુ હત્યાનો ગુનો લાગે ? જાણો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત સરકારે દેશમાં મોક ડ્રીલ કરવાનો પણ આદેશ આપ્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે જો યુદ્ધમાં સૈનિકને મારી નાખવામાં આવે તો તેના પર હત્યાનો ગુનો નોંધાય કે નહીં.

| Updated on: May 06, 2025 | 1:17 PM
ભારતીય નાગરિક યુદ્ધ દરમિયાન દુશ્મન સૈનિકને મારી નાખે છે. તો તેના પર સામાન્ય રીતે હત્યાનો આરોપ મૂકવામાં નહીં આવે. પરંતુ આ ઘટના યુદ્ધના સંદર્ભમાં અને કાયદેસર રીતે યુદ્ધ કરવામાં આવતું હોય.

ભારતીય નાગરિક યુદ્ધ દરમિયાન દુશ્મન સૈનિકને મારી નાખે છે. તો તેના પર સામાન્ય રીતે હત્યાનો આરોપ મૂકવામાં નહીં આવે. પરંતુ આ ઘટના યુદ્ધના સંદર્ભમાં અને કાયદેસર રીતે યુદ્ધ કરવામાં આવતું હોય.

1 / 6
યુદ્ધ દરમિયાન દુશ્મન સૈનિકની હત્યા કરવી એ કાયદેસર યુદ્ધ કાર્યવાહી માનવામાં આવે છે. આને હત્યા નહીં, પણ યુદ્ધનું કાયદેસર કૃત્ય ગણવામાં આવે છે.

યુદ્ધ દરમિયાન દુશ્મન સૈનિકની હત્યા કરવી એ કાયદેસર યુદ્ધ કાર્યવાહી માનવામાં આવે છે. આને હત્યા નહીં, પણ યુદ્ધનું કાયદેસર કૃત્ય ગણવામાં આવે છે.

2 / 6
Geneva Conventionsની અનુસાર હત્યાનો ગુનો ત્યારસુધી ગણવામાં નથી આવતો જ્યાં સુધી બળજબરી, ત્રાસ અથા શરણાગતિ કરી હોવા છતા હત્યા કરવામાં આવે ત્યારે ગુનો નોધી શકાય છે.

Geneva Conventionsની અનુસાર હત્યાનો ગુનો ત્યારસુધી ગણવામાં નથી આવતો જ્યાં સુધી બળજબરી, ત્રાસ અથા શરણાગતિ કરી હોવા છતા હત્યા કરવામાં આવે ત્યારે ગુનો નોધી શકાય છે.

3 / 6
જો વ્યક્તિ નાગરિક હોય ત્યારે વધારે જટિલ બને છે. જો હોમગાર્ડ, ટેરિટોરિયલ આર્મી સહિતના લોકો સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યાં છે. ત્યારે તેમને લડવૈયા ગણવામાં આવે છે. તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવતો નથી.

જો વ્યક્તિ નાગરિક હોય ત્યારે વધારે જટિલ બને છે. જો હોમગાર્ડ, ટેરિટોરિયલ આર્મી સહિતના લોકો સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યાં છે. ત્યારે તેમને લડવૈયા ગણવામાં આવે છે. તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવતો નથી.

4 / 6
પરંતુ જો કોઈ સત્તાવાર લશ્કરી ઓળખ અથવા સરકારના આદેશ વિના દુશ્મન સૈનિકને મારી નાખવામાં આવે છે.

પરંતુ જો કોઈ સત્તાવાર લશ્કરી ઓળખ અથવા સરકારના આદેશ વિના દુશ્મન સૈનિકને મારી નાખવામાં આવે છે.

5 / 6
આ ઉપરાંત કાયદેસર યુદ્ધની જાહેરાત ન  થઈ હોય ત્યારે દુશ્મન સૈનિકને મારી નાખે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

આ ઉપરાંત કાયદેસર યુદ્ધની જાહેરાત ન થઈ હોય ત્યારે દુશ્મન સૈનિકને મારી નાખે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

6 / 6

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

Follow Us:
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">