AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન હુમલો, આજે રાત્રે 8.30 રમાવાની હતી મેચ

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં એક બાદ અટેક થઈ રહ્યા છે.ત્યારે રાવલપિંડી સ્ટેડિયમમાં પણ ડ્રોન હુમલો થયો છે. જેમાં સ્ટેડિયમને નુકસાન પહોચ્યું છે. આ સ્ટેડિયમમાં પાકિસ્તાનની સુપર લીગ મેચ રમાઈ રહી છે.

| Updated on: May 08, 2025 | 5:13 PM
Share
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

1 / 6
 ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હવે 8 મેના રોજ સવારે લાહોર અને કરાંચીમાં સીરિયલ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયો છે. જેનાથી સ્ટેડિયમને ખુબ મોટું નુકસાન થયું છે.

ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હવે 8 મેના રોજ સવારે લાહોર અને કરાંચીમાં સીરિયલ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયો છે. જેનાથી સ્ટેડિયમને ખુબ મોટું નુકસાન થયું છે.

2 / 6
તમને જણાવી દઈએ કે, આ સ્ટેડિયમમાં રાત્રે 8.30  કરાંચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મીની મેચ રમાવાની હતી.

તમને જણાવી દઈએ કે, આ સ્ટેડિયમમાં રાત્રે 8.30 કરાંચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મીની મેચ રમાવાની હતી.

3 / 6
રાવલપિંડી સ્ટેડિયમ પર થયેલા હુમલા બાદ લોકો ડરી ગયા છે. પાકિસ્તાન સુપર લીગની 27મી મેચ 8 મે (ગુરુવાર) ના રોજ આ સ્ટેડિયમમાં ડેવિડ વોર્નરની કરાચી કિંગ્સ અને બાબર આઝમની પેશાવર ઝાલ્મી વચ્ચે રમાશે. પરંતુ આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી PSL બંધ કરવાનો નિર્ણય લીધો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

રાવલપિંડી સ્ટેડિયમ પર થયેલા હુમલા બાદ લોકો ડરી ગયા છે. પાકિસ્તાન સુપર લીગની 27મી મેચ 8 મે (ગુરુવાર) ના રોજ આ સ્ટેડિયમમાં ડેવિડ વોર્નરની કરાચી કિંગ્સ અને બાબર આઝમની પેશાવર ઝાલ્મી વચ્ચે રમાશે. પરંતુ આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ સુધી PSL બંધ કરવાનો નિર્ણય લીધો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

4 / 6
 સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવા માંગે છે. મુલ્તાન સુલ્તાન્સના ડેવિડ વિલી અને ક્રિસ જોર્ડને તેમની ફ્રેન્ચાઇઝીને કહ્યું છે કે તેઓ હવે ઘરે પાછા ફરવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવા માંગે છે. મુલ્તાન સુલ્તાન્સના ડેવિડ વિલી અને ક્રિસ જોર્ડને તેમની ફ્રેન્ચાઇઝીને કહ્યું છે કે તેઓ હવે ઘરે પાછા ફરવા માંગે છે.

5 / 6
તમને જણાવી દઈએ કે મુલતાન સુલ્તાનની ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન ખેલાડીઓના સંપર્કમાં છે. તેમણે હજુ સુધી ખેલાડીઓને પાકિસ્તાન છોડવાનો નિર્દેશ આપ્યો નથી, પરંતુ યુકે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

તમને જણાવી દઈએ કે મુલતાન સુલ્તાનની ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન ખેલાડીઓના સંપર્કમાં છે. તેમણે હજુ સુધી ખેલાડીઓને પાકિસ્તાન છોડવાનો નિર્દેશ આપ્યો નથી, પરંતુ યુકે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

6 / 6

 

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">