CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો, જુઓ તસ્વીરો

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતીથી મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે. ચાલો જોઈએ તસ્વીરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 11:08 PM
આજથી માતાજીના નોરતાની ના તહેવારની શરૂઆત થઇ છે. આજે જ્યારી આખું ગુજરાત નવરાત્રીમાં માતાજીની આરતીથી પહેલું નોરતું ઉજવાશે.

આજથી માતાજીના નોરતાની ના તહેવારની શરૂઆત થઇ છે. આજે જ્યારી આખું ગુજરાત નવરાત્રીમાં માતાજીની આરતીથી પહેલું નોરતું ઉજવાશે.

1 / 6
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતે મહાઆરતી કરી હતી. અને માતાજીના આશીર્વાદ લીધા.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતે મહાઆરતી કરી હતી. અને માતાજીના આશીર્વાદ લીધા.

2 / 6
અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો CM એ શુભારંભ કરાવ્યો છે. ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો CM એ શુભારંભ કરાવ્યો છે. ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

3 / 6
આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી.

આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી.

4 / 6
ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

5 / 6
આજના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર અને ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, બલરામ થાવાણી, અરવિંદ પટેલ તેમજ પૂર્વ મેયર અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.

આજના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર અને ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, બલરામ થાવાણી, અરવિંદ પટેલ તેમજ પૂર્વ મેયર અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.

6 / 6

Latest News Updates

Follow Us:
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">