દવા જ નહીં, ટ્રેનની પણ હોય છે એક્સપાયરી,જાણો કઈ ટ્રેન ક્યાર સુધી આપે છે સેવા, જુઓ ફોટા
દરેક માણસ ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે આપણા દેશમાં મુસાફરીનું એક મુખ્ય માધ્યમ છે, જેના દ્વારા નાનાથી લઈને મોટા લોકો મુસાફરી કરે છે. ટ્રેનની ટિકિટ દરેક સામાન્ય માણસ માટે પરવડે તેવી છે અને પરિવહનનું સલામત માધ્યમ પણ છે. તેથી ટ્રેન એ દરેક વ્યક્તિની પ્રથમ પસંદગી છે. ભારતમાં મોટાભાગના લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન પસંદ કરે છે. આ તો વાત છે ટ્રેનની, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનની આવરદા કેટલી હોય છે? રેલ્વે ટ્રેન કેટલા વર્ષ ચાલે છે અને પેસેન્જર કોચનું આયુષ્ય પૂરું થયા પછી તેનું શું થાય છે?
Latest News Updates
Most Read Stories