AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો

આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને સુમસામ હતી. ચારેય કોર ધુળની ડમરીઓ ઉડતી હતી. ક્યાંય લોકો જોવા મળતા ન હતા ત્યાં આજે ધમધમતું શહેર જોવા મળે છે. ગાંધીનગરની કહાની ઘણી રસપ્રદ છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આંઘીનગર અને ધૂળિયું શહેર ગણાતું આ શહેર કેવી રીતે પાટનગર બન્યું.

અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો
Gandhinagar
| Updated on: May 01, 2024 | 4:04 PM
Share

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ પડી બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતની સ્થાપના સમયે અમદાવાદને પાટનગર બનાવવામાં આવ્યું હતું. જો કે, બાદમાં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનમાવવામાં આવ્યું હતું. આજના આ લેખમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર કેવી રીતે બન્યું ? ગાંધીનગરને જ કેમ ગુજરાતનું પાટનગર બનાવાયું અને ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે અંગે વિસ્તારથી જણાવીશું. આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને સુમસામ હતી. ચારેય કોર ધુળની ડમરીઓ ઉડતી હતી. ક્યાંય લોકો જોવા મળતા ન હતા ત્યાં આજે ધમધમતું શહેર જોવા મળે છે, રાજ્યની સરકાર પણ આ શહેરથી ચાલે છે. ગાંધીનગરની કહાની ઘણી રસપ્રદ છે, ત્યારે આ લેખમાં જાણીશું કે આંઘીનગર અને ધૂળિયું શહેર ગણાતું આ શહેર કેવી રીતે પાટનગર બન્યું. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">