AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Update : મહાદેવ ભક્તો માટે આનંદો ! લક્ઝરી AC ટ્રેનમાં જ્યોતિર્લિંગના કરો દર્શન, આ ટ્રેન ગુજરાતને પણ જોડશે

Railway Update : રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી AC ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

| Updated on: May 01, 2024 | 11:02 AM
Share
Jyotirlinga darshan : ભારતીય રેલવે આવતા મહિનાથી વારાણસીમાં બાબા વિશ્વનાથ, કાશી કોરિડોર અને ગંગા આરતીના દર્શન માટે સુપર લક્ઝરી ટ્રેન દોડાવવા જઈ રહી છે. દેવ દર્શન યાત્રામાં રેલવે બદ્રીનાથ, જોશીમઠ સહિત દેશના અનેક જ્યોતિર્લિંગ મંદિરોના દર્શન કરાવશે. સુપર લક્ઝરી ટ્રેનમાં રેસ્ટોરન્ટ મહાદેવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્યાં શુદ્ધ અને તાજો શાકાહારી નાસ્તો અને ભોજન મળશે. ટ્રેનમાં તમામ શ્રદ્ધાળુઓના વીમા અને ઓનબોર્ડ સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

Jyotirlinga darshan : ભારતીય રેલવે આવતા મહિનાથી વારાણસીમાં બાબા વિશ્વનાથ, કાશી કોરિડોર અને ગંગા આરતીના દર્શન માટે સુપર લક્ઝરી ટ્રેન દોડાવવા જઈ રહી છે. દેવ દર્શન યાત્રામાં રેલવે બદ્રીનાથ, જોશીમઠ સહિત દેશના અનેક જ્યોતિર્લિંગ મંદિરોના દર્શન કરાવશે. સુપર લક્ઝરી ટ્રેનમાં રેસ્ટોરન્ટ મહાદેવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જ્યાં શુદ્ધ અને તાજો શાકાહારી નાસ્તો અને ભોજન મળશે. ટ્રેનમાં તમામ શ્રદ્ધાળુઓના વીમા અને ઓનબોર્ડ સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

1 / 6
રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી એસી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લક્ઝરી ટ્રેનમાં AC-2 અને AC-3 ક્લાસ કોચની સાથે AC-1 કૂપ અને કેબિન હશે. ટ્રેમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ હશે. AC-1 અને AC-2 ના યાત્રાળુઓ રેસ્ટોરન્ટમાં બેસીને સવાર-સાંજ નાસ્તો, ભોજન, ચા અને કોફીનો આનંદ માણી શકશે. જ્યારે AC-3ના શિવભક્તોને તેમના બર્થ પર ભોજન, ચા, નાસ્તો વગેરે આપવામાં આવશે.

રેલવે બોર્ડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IRCTCની રામાયણ સર્કિટ યાત્રાની સફળતા બાદ 28 જૂનથી દેવ દર્શન યાત્રા માટે સુપર લક્ઝરી એસી ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લક્ઝરી ટ્રેનમાં AC-2 અને AC-3 ક્લાસ કોચની સાથે AC-1 કૂપ અને કેબિન હશે. ટ્રેમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ હશે. AC-1 અને AC-2 ના યાત્રાળુઓ રેસ્ટોરન્ટમાં બેસીને સવાર-સાંજ નાસ્તો, ભોજન, ચા અને કોફીનો આનંદ માણી શકશે. જ્યારે AC-3ના શિવભક્તોને તેમના બર્થ પર ભોજન, ચા, નાસ્તો વગેરે આપવામાં આવશે.

2 / 6
અધિકારીએ જણાવ્યું કે, દેવ દર્શન ટ્રેન દિલ્હીના સફદરજંગથી તેની યાત્રા શરૂ કરશે. યાત્રાળુઓ ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગરથી ટ્રેનમાં બેસી શકશે અને રાજકોટ, પાલનપુર, અજમેર, રેવાણીથી ઉતરી શકશે. આ ટ્રેન જોશીમઠ, બદ્રીનાથ, ઋષિકેશ, વારાણસી, કાંચીપુરમ, રામેશ્વરમ, પુણે, નાસિક, દ્વારકાધીશ થઈને દિલ્હીમાં સમાપ્ત થશે.

અધિકારીએ જણાવ્યું કે, દેવ દર્શન ટ્રેન દિલ્હીના સફદરજંગથી તેની યાત્રા શરૂ કરશે. યાત્રાળુઓ ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગરથી ટ્રેનમાં બેસી શકશે અને રાજકોટ, પાલનપુર, અજમેર, રેવાણીથી ઉતરી શકશે. આ ટ્રેન જોશીમઠ, બદ્રીનાથ, ઋષિકેશ, વારાણસી, કાંચીપુરમ, રામેશ્વરમ, પુણે, નાસિક, દ્વારકાધીશ થઈને દિલ્હીમાં સમાપ્ત થશે.

3 / 6
17 દિવસની યાત્રા દરમિયાન જોશીમઠ, ઋષિકેશ, કાચીપુરમ, રામેશ્વરમ, પુણે, દ્વારકાધીશ, વારાણસી, નાસિકની ડીલક્સ કેટેગરીની હોટલોમાં એકથી બે રાત્રિ રોકાણ અને જ્યોતિર્લિંગ મંદિરોની મુલાકાત લેવામાં આવશે. સુપર લક્ઝરી ટ્રેનના AC-1નું ભાડું 1,55,740થી 1,80,440 લાખ રૂપિયા, AC-2નું ભાડું 1,44,325થી 1,67,725 લાખ રૂપિયા અને AC-3નું ભાડું 83,970થી 95,520 રૂપિયા હશે. ટ્રેનના દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ હાજર રહેશે. તમામ કોચમાં ઈલેક્ટ્રોનિક લોકર અને CCTVની સુવિધા હશે.

17 દિવસની યાત્રા દરમિયાન જોશીમઠ, ઋષિકેશ, કાચીપુરમ, રામેશ્વરમ, પુણે, દ્વારકાધીશ, વારાણસી, નાસિકની ડીલક્સ કેટેગરીની હોટલોમાં એકથી બે રાત્રિ રોકાણ અને જ્યોતિર્લિંગ મંદિરોની મુલાકાત લેવામાં આવશે. સુપર લક્ઝરી ટ્રેનના AC-1નું ભાડું 1,55,740થી 1,80,440 લાખ રૂપિયા, AC-2નું ભાડું 1,44,325થી 1,67,725 લાખ રૂપિયા અને AC-3નું ભાડું 83,970થી 95,520 રૂપિયા હશે. ટ્રેનના દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ હાજર રહેશે. તમામ કોચમાં ઈલેક્ટ્રોનિક લોકર અને CCTVની સુવિધા હશે.

4 / 6
IRCTCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇ-ટિકિટના PNRમાં છ મુસાફરોમાંથી એકની બર્થ કન્ફર્મ થાય છે અને બાકીની પાંચ વેઇટિંગ ટિકિટ હોવા છતાં તમામ મુસાફરોને રેલ પેસેન્જર વૈકલ્પિક વીમા કવર આપવામાં આવે છે. નિયમ પ્રમાણે PNRમાં કન્ફર્મ ટિકિટ પર એક પેસેન્જર વેઇટિંગ ટિકિટ પર બાકીના મુસાફરો પર મુસાફરી કરવા માટે માન્ય છે.

IRCTCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇ-ટિકિટના PNRમાં છ મુસાફરોમાંથી એકની બર્થ કન્ફર્મ થાય છે અને બાકીની પાંચ વેઇટિંગ ટિકિટ હોવા છતાં તમામ મુસાફરોને રેલ પેસેન્જર વૈકલ્પિક વીમા કવર આપવામાં આવે છે. નિયમ પ્રમાણે PNRમાં કન્ફર્મ ટિકિટ પર એક પેસેન્જર વેઇટિંગ ટિકિટ પર બાકીના મુસાફરો પર મુસાફરી કરવા માટે માન્ય છે.

5 / 6
જો PNRમાં એક પણ મુસાફરની ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે સિસ્ટમ આપોઆપ ટિકિટ કેન્સલ કરી દે છે અને પૈસા તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેના કારણે PNR પર મુસાફરી કરી શકાતી નથી. તેવી જ રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને હાફ ટિકિટ પર મુસાફરી કરનારાઓને વીમા કવચ આપવામાં આવે છે.

જો PNRમાં એક પણ મુસાફરની ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે સિસ્ટમ આપોઆપ ટિકિટ કેન્સલ કરી દે છે અને પૈસા તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે. જેના કારણે PNR પર મુસાફરી કરી શકાતી નથી. તેવી જ રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને હાફ ટિકિટ પર મુસાફરી કરનારાઓને વીમા કવચ આપવામાં આવે છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">