IPL 2024ના આ કેપ્ટનોનું T20 વર્લ્ડ કપમાંથી કપાયું પત્તુ , એક ખેલાડીએ તો કર્યા છે 400થી વધુ રન

ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે પરંતુ આઈપીએલ 2024ના 5 ભારતીય કેપ્ટનોને ટીમમાં સ્થાન મળ્યું નથી. જાણો કોને મળ્યું સ્થાન અને ક્યા ખેલાડીઓ બહાર થયા છે.

| Updated on: May 01, 2024 | 1:09 PM
ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય સિલેક્ટરોએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે 4 ખેલાડીઓ રિઝર્વ ખેલાડી છે પરંતુ આઈપીએલ 2024માં રમી રહેલા 5 ભારતીય કેપ્ટનોને ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન મળ્યું નથી. જ્યારે દિલ્હી કેપિટ્લસના કેપ્ટન રિષભ પંત, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું છે.

ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય સિલેક્ટરોએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે 4 ખેલાડીઓ રિઝર્વ ખેલાડી છે પરંતુ આઈપીએલ 2024માં રમી રહેલા 5 ભારતીય કેપ્ટનોને ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન મળ્યું નથી. જ્યારે દિલ્હી કેપિટ્લસના કેપ્ટન રિષભ પંત, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું છે.

1 / 6
 કે.એલ રાહુલ આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટસનો કેપ્ટન છે. તેમણે ટી 20 વર્લ્ડકપ 2024માં તક મળી નથી. આઈપીએલની સીઝનમાં તેનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું નથી. તેમણે આઈપીએલ 2024ની 9 મેચમાં 378 રન બનાવ્યા છે. તેમણે ભારતીય ટીમ માટે ટી20 વર્લ્ડકપ 2021 અને 2022માં ભાગ લીધો હતો.

કે.એલ રાહુલ આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટસનો કેપ્ટન છે. તેમણે ટી 20 વર્લ્ડકપ 2024માં તક મળી નથી. આઈપીએલની સીઝનમાં તેનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું નથી. તેમણે આઈપીએલ 2024ની 9 મેચમાં 378 રન બનાવ્યા છે. તેમણે ભારતીય ટીમ માટે ટી20 વર્લ્ડકપ 2021 અને 2022માં ભાગ લીધો હતો.

2 / 6
આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે, તે પહેલી વખત આઈપીએલમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ તેમને ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં તક મળી નથી. ગાયકવાડ ઓપનિંગ કરે છે અને ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ માટે રોહિત શર્માની સાથે યશસ્વી જ્યસ્વાલને સ્થાન મળ્યું છે. તેમજ રિઝર્વ તરીકે ગિલ છે. ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2024માં 9 મેચમાં 447 રન બનાવ્યા છે.

આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે, તે પહેલી વખત આઈપીએલમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ તેમને ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં તક મળી નથી. ગાયકવાડ ઓપનિંગ કરે છે અને ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ માટે રોહિત શર્માની સાથે યશસ્વી જ્યસ્વાલને સ્થાન મળ્યું છે. તેમજ રિઝર્વ તરીકે ગિલ છે. ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2024માં 9 મેચમાં 447 રન બનાવ્યા છે.

3 / 6
આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગિલના સ્થાને સિલેક્ટરોએ રોહિત શર્માની સાથે ઓપનિંગ માટે યશસ્વી જ્યસ્વાલની પસંદગી કરવામાં આવી છે. આઈપીએલ 2024માં તેમણે 10 મેચમાં 320 રન બનાવ્યા છે.

આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગિલના સ્થાને સિલેક્ટરોએ રોહિત શર્માની સાથે ઓપનિંગ માટે યશસ્વી જ્યસ્વાલની પસંદગી કરવામાં આવી છે. આઈપીએલ 2024માં તેમણે 10 મેચમાં 320 રન બનાવ્યા છે.

4 / 6
આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસ અય્યરને પણ સિલેક્ટર્સે ટી 20 વર્લ્ડકપ 2024માં પસંદગી કરી નથી. છેલ્લા કેટલાક સમયથી ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેમજ તેના ફિટનેસ પર પણ સવાલો ઉભા થયા હતા. બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ તેને સામેલ કર્યો નથી. આઈપીએલ 2024માં તેમણે માત્ર 251 રન બનાવ્યા છે.

આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસ અય્યરને પણ સિલેક્ટર્સે ટી 20 વર્લ્ડકપ 2024માં પસંદગી કરી નથી. છેલ્લા કેટલાક સમયથી ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેમજ તેના ફિટનેસ પર પણ સવાલો ઉભા થયા હતા. બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ તેને સામેલ કર્યો નથી. આઈપીએલ 2024માં તેમણે માત્ર 251 રન બનાવ્યા છે.

5 / 6
 શિખર ધવન ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન બનાવવાની રેસમાં નથી. તેમણે ભારત માટે છેલ્લી ટી 20 મેચ વર્ષ 2021માં શ્રીલંકા વિરુદ્ધ રમ્યો હતો. આઈપીએલ 2024માં તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આઈપીએલ 2024માં તેમણે 152 રન બનાવ્યા છે.

શિખર ધવન ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન બનાવવાની રેસમાં નથી. તેમણે ભારત માટે છેલ્લી ટી 20 મેચ વર્ષ 2021માં શ્રીલંકા વિરુદ્ધ રમ્યો હતો. આઈપીએલ 2024માં તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આઈપીએલ 2024માં તેમણે 152 રન બનાવ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">