સુરત બેઠકના પરિણામને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી, જુઓ વીડિયો

સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: May 01, 2024 | 11:16 AM

સુરત : લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠલ ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મુકેશ દલાલની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે જોકે ગુજરાત હાઈકોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

ચૂંટણીને લગતા મુદ્દાઓને જાહેર હિતના માધ્યમમાં લાવવા પર HCની નારાજગી છે. ચૂંટણી સંબધિત કેસોમાં રીપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટની જોગવાઇ છે તેમ અદાલતે જણાવ્યું છે. આ સામે જો અરજદારએ ઉમેદવાર ન હોય તો તે રીપ્રેઝન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ મુજબ જીત પડકારી શકે નહીં તે જ માટે આ અરજી કરી છે તેમ અરજદારે દલીલ કરી છે.

રજદરે કહ્યું છે કે હું સુરતનો સામાન્ય મતદાર છું અને નકારાત્મક મતદાનનો હક પણ છીનવાયો છે. સુરતમાં લોકો પાસેથી પણ નકારાત્મક મતદાનનો હક છીનવાયો છે. બિન હરીફ ઉમેદવાર મતદાન બાદ જીતેલા ઉમેદવાર બરાબર જ છે અને તે જ માટે RP એક્ટમાં પણ અલગથી ગણી શકાય નહીં જે વાત પાર હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણીની માંગ ફગાવી છે.

આ પણ વાંચો : નવસારી : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો, જુઓ વીડિયો

Follow Us:
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">