Gir Somnath : કેરી રસિકોની આતૂરતાનો અંત, આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ, જુઓ Video

ઉનાળાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. જેનું એક માત્ર કારણે કેરી છે. ત્યારે કેરી રસિકોની આતૂરતાનો અંત આવ્યો છે. ગીર સોમનાથના તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી થઈ છે. કેસર કેરની નિકાસનો પ્રારંભ આ વખતે 18 દિવસ મોડો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 2:54 PM

ઉનાળાની રાહ લોકો આતુરતાથી જોતા હોય છે. જેનું એક માત્ર કારણે કેરી છે. ત્યારે કેરી રસિકોની આતૂરતાનો અંત આવ્યો છે. ગીર સોમનાથના તાલાલા યાર્ડમાં કેસર કેરીની આજથી હરાજી થઈ છે. કેસર કેરની નિકાસનો પ્રારંભ આ વખતે 18 દિવસ મોડો થયો છે.

તાલાલા યાર્ડમાં ગત વર્ષે કેસરના 11.13 લાખ બોક્સની આવક થઈ હતી. આ વર્ષે ફક્ત 4.50 લાખ બોક્સની આવકની ધારણા છે. ગ્લોબલ વોર્મિંગ અને વિપરીત હવામાનની કેરીના પાક પર અસર જોવા મળી છે. કેરીનો 60 ટકા પાક નિષફળ ગયો હોવાનો ખેડૂતોનો દાવો છે. બીજી તરફ બજારમાં મળતી  હાફૂસ કેરીનો પ્રતિમણ ભાવ 1હજાર 970 જ્યારે દેશી કેરીનો બારસો રૂપિયાની આસપાસ હોવાનું સામે આવી રહ્યુ છે.

ગુજરાત સહિત દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">