દહીંના અગણિત ફાયદા જાણીને રહી જશો દંગ, જુઓ ફોટા

દહીં એક પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે. રોજના ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી ઘણા બધા ફાયદા થાય છે.દહીંમાં વિટામીન સી ઉપરાંત કેલ્શિયમ, વિટામીન બી12, વિટામીન બી6, રાઇબોફ્લેવિન અને પ્રોટીન જેવા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે.

| Updated on: Feb 07, 2024 | 4:42 PM
દહીનું સેવન કરવાથી પાંચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ દહીમાં વિટામીન સી વધુ પ્રમાણમાં હોવાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.

દહીનું સેવન કરવાથી પાંચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમજ દહીમાં વિટામીન સી વધુ પ્રમાણમાં હોવાથી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે છે.

1 / 5
દહીંમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી હાડકા મજબૂત કરે છે. દહીંનું નિયમિત સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું પેટમાં ઈન્ફેકશન હોય તો પણ તેના માટે ફાયદાકાર છે.

દહીંમાં કેલ્શિયમની માત્રા વધારે હોવાથી હાડકા મજબૂત કરે છે. દહીંનું નિયમિત સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું પેટમાં ઈન્ફેકશન હોય તો પણ તેના માટે ફાયદાકાર છે.

2 / 5
કોઈ પણ માણસને વારંવાર મોંઢામાં છાલા પડતા હોય તો નિયમિત દહીંનુ સેવન કરવુ લાભકારક છે.

કોઈ પણ માણસને વારંવાર મોંઢામાં છાલા પડતા હોય તો નિયમિત દહીંનુ સેવન કરવુ લાભકારક છે.

3 / 5
દહીંની તાસીર ઠંડી છે. જેથી જો પેટમાં ગરમીની સમસ્યા હોય તો તમે દહીંનું સેવન કરી શકો છો.

દહીંની તાસીર ઠંડી છે. જેથી જો પેટમાં ગરમીની સમસ્યા હોય તો તમે દહીંનું સેવન કરી શકો છો.

4 / 5
ત્વચાને હેલ્ધી રાખવા માટે પણ તમે દહીંનું સેવન કરી શકો છો. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

ત્વચાને હેલ્ધી રાખવા માટે પણ તમે દહીંનું સેવન કરી શકો છો. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">