AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરેલુ ઉપચાર

ઘરેલુ ઉપચાર

ઘરેલુ ઉપચાર એટલે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈ તેવી વસ્તુઓથી કોઈ પણ બીમારીની સારવાર કરવામાં આવે.રસોડામાં રહેલા મસાલા દ્વારા પણ આપણે કોઈ પણ બીમારીની સારવાર કરી શકીએ છીઅ. જેમાં હળદર, લવિંગ, લીંબુ, તુલસી, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય છે. ત્યારે ઘરેલુ ઉપચાર દ્વારા તેની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જ્યારે કેટલાક રોગો એવા હોય છે જેમાં ઘરગથ્થુ ઈલાજ કરવાથી તે મટી જાય છે. શરીરને સ્વાસ્થય રાખવા માટે પણ ભારતીય મસાલાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છે. જેમ કે શરદી – ઉધરસ જેવી બીમારી થઈ હોય ત્યારે હળદરનું સેવન કરવાથી કારગર સાબિત થાય છે.

Read More

તમને વાળ ખરવાની છે સમસ્યા ? બાબા રામદેવે બતાવ્યા ઘરેલું નુસ્ખા

યોગ ગુરુ બાબા રામદેવ અવારનવાર માત્ર સ્વાસ્થ્ય ટિપ્સ જ નહીં પણ વાળ અને ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે પણ જણાવે છે. તાજેતરમાં તેમણે એક વીડિયોમાં, વાળ ખરવાની સમસ્યાથી પિડાતા લોકોએ કયા વિવિધ ઉપાયો અપનાવવા જોઈએ તે અંગે સમજાવ્યું. ચાલો જાણીએ...

કઢી પત્તા છે વાળ માટે સંજીવની ! જાણો તેનો સાચો ઉપયોગ

કઢી પત્તા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માથાની ચામડીને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેનાથી તમારા વાળ લાંબા અને જાડા થાય છે.

શરદીથી રાહત, બેક્ટેરિયા રહેશે દૂર રહેશે… કપૂરની એક નાની ગોળી કરશે કમાલ

પૂજામાં વપરાતા કપૂરને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ખાસ માનવામાં આવતું નથી, પરંતુ તેના ગુણધર્મો અનેક હેતુઓ માટે પણ ઉપયોગી થઈ શકે છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારવાથી લઈને તમારા ઘરના વાતાવરણને બદલવા સુધીની દરેક બાબતમાં અસરકારક છે. આ આર્ટિકલમાં આપણે કપૂરનો ઉપયોગ કયા વિવિધ ઉપયોગો માટે કરી શકાય છે તે વિશે શીખીશું.

છોકરીઓ માટે ખાસ ! નાળિયેર તેલ સાથે આ 4 દેશી ઉપાય અજમાવો; ‘વાળ’ કાળા, મજબૂત અને લાંબા રહેશે

વાળ ખરવાથી લઈને વાળ પાતળા થવા સુધીની સમસ્યાઓ દૂર કરવી હોય, તો વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. આથી, નિયમિતપણે તેલ લગાવવું અને વાળની ​​માલિશ કરવી ખૂબ જ જરૂરી છે.

રોજ રાત્રે સૂતા પહેલા લવિંગનું પાણી કેમ પીવું જોઈએ ? આખરે આ પીણું શરીર માટે કેટલું લાભદાયક છે?

આજની ભાગદોડ ભરી અને વ્યસ્ત જીવનશૈલીમાં પૂરતી ઊંઘ લેવી તેમજ શરીરને આરામ આપવો એ એક પડકાર બની ગયો છે. જો કે, આ બધા વચ્ચે લવિંગનું પાણી એક અસરકારક અને સરળ ઉપાય છે.

‘કોફી અને ચા’ સફેદ વાળ વધતા અટકાવશે! વાળ કાળા કરવા માટેના આ 3 ઉપાય તમને ખબર છે કે નહીં?

આજકાલ લોકો અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. હાલના સમયમાં સ્વાસ્થ્યથી લઈને ત્વચા અને વાળ સુધીની સમસ્યાઓ લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે. વાળનું અકાળે સફેદ થવું એ આ સમસ્યાઓમાંથી એક છે.

Home Remedies: કપડાં પરના ગમે એવા ડાઘને કહો બાય બાય ! આ ઘરેલું ટ્રિક અજમાવો અને જુઓ પરિણામ

ખાતી વખતે અથવા તો ચા કે કોફી પીતી વખતે કપડાં પર ઘણીવાર ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી કપડાં પરના આ ડાઘથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે...

શું તમારું બાળક રાત્રે પથારીમાં પેશાબ કરે છે? જાણો કારણો અને આયુર્વેદિક ઉપાયો

મોટાભાગના બાળકો રાત્રે સૂતી વખતે પથારીમાં પેશાબ કરે છે. આ બાળકોની ઉંમર 5 થી 10 વર્ષની વચ્ચે હોય છે. શું તમે જાણો છો કે બાળકો આવું કેમ કરે છે? કારણો ઉપરાંત નિવારણ માટે આયુર્વેદિક ઉપાયો વિશે જાણો

શિયાળો શરૂ થતાં જ પગની એડી ફાટી જાય છે ? સમસ્યા વધારે વધે તે પહેલાં આ કામ કરો

ફાટેલી એડી તરફ ધ્યાન ન આપવામાં આવે તો ફાટવાની સમસ્યા વધુ બને છે. જેના કારણે ચાલતી વખતે દુખાવો થાય છે અને ક્યારેક લોહી પણ નીકળે છે. થોડી નિયમિત સંભાળ, યોગ્ય સફાઈ અને મોઇશ્ચરાઇઝિંગથી એડીઓ નરમ, સ્વચ્છ અને સુંદર થઈ શકે છે.

Home Remedy : એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય ! ચહેરાના ડાઘ દૂર કરવા માટે આ 5 દેશી ઉપાય અપનાવો, સ્કિન ચમકવા લાગશે

લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બાને લઈને ચિંતિત રહે છે. હવે આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.

ગરદનની સ્કીન વધુ કાળી થઈ ગઈ છે ? સ્કીનને ગોરી કરવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો

ઘણા લોકો ગરદનની કાળી પડવાથી પરેશાન હોય છે. વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી પણ તેમને કોઈ ખાસ પરિણામ મળતું નથી. જો તમે પણ ગરદનની કાળી પડવાથી પરેશાન છો, તો અમે તમારા માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો લઈને આવ્યા છીએ.

રાત્રે સૂતા પહેલા ફક્ત બે એલચી ખાઓ ! તમારી ઊંઘ, પાચન અને ત્વચા પર જોવા મળશે જાદુઈ ફાયદા

ઘણા લોકો વિચારતા હશે કે સૂતા પહેલા ફક્ત બે એલચી ખાવાથી શું ફાયદો થાય? હકીકતમાં, એલચી નાના દાણા હોવા છતાં આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. ચાલો, તેના અદભૂત ફાયદા જાણીએ.

દાદીમાના ઘરેલું નુસખા ! વગર દવાએ શરદી-ખાંસીથી રાહત મળશે, રસોડામાં છુપાયેલ છે આ બીમારીઓનો ઈલાજ

જો તમને શિયાળા દરમિયાન શરદી, ખાંસી અને ગળામાં દુખાવો થતો હોય, તો તમારે ઘરેલુ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. આ ઘરેલું ઉપચારોથી તમે કોઈપણ દવા વિના શરદી અને ફ્લૂથી રાહત મેળવી શકો છો.

હળદરનું પાણી કે હળદરવાળું દૂધ? જાણો કયું તમારા શરીર માટે વધુ ફાયદાકારક રહેશે

Turmeric water vs turmeric milk: હળદરનું પાણી અને હળદરનું દૂધ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેમની અસરો અલગ-અલગ છે. દરેક પીણું ક્યારે પીવું તે જાણો. તેમને પીવાનો યોગ્ય સમય જાણવાથી તેમના ફાયદા બમણા થઈ જાય છે.

વાળથી લઈને સ્કીનની સંભાળ સુધી, લગ્નના 2 મહિના પહેલા જ શરૂ કરી દો આ કામ

લગ્નના દિવસે શ્રેષ્ઠ દેખાવા માટે સ્વચ્છ ત્વચા અને સ્વસ્થ વાળ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને માટે થોડો સમય જરૂરી છે. તેથી તમારે બે મહિના અગાઉથી તેમની સંભાળ લેવાનું શરૂ કરી દેવું જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">