ઘરેલુ ઉપચાર
ઘરેલુ ઉપચાર એટલે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈ તેવી વસ્તુઓથી કોઈ પણ બીમારીની સારવાર કરવામાં આવે.રસોડામાં રહેલા મસાલા દ્વારા પણ આપણે કોઈ પણ બીમારીની સારવાર કરી શકીએ છીઅ. જેમાં હળદર, લવિંગ, લીંબુ, તુલસી, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય છે. ત્યારે ઘરેલુ ઉપચાર દ્વારા તેની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જ્યારે કેટલાક રોગો એવા હોય છે જેમાં ઘરગથ્થુ ઈલાજ કરવાથી તે મટી જાય છે. શરીરને સ્વાસ્થય રાખવા માટે પણ ભારતીય મસાલાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છે. જેમ કે શરદી – ઉધરસ જેવી બીમારી થઈ હોય ત્યારે હળદરનું સેવન કરવાથી કારગર સાબિત થાય છે.
Read Moreચોમાસામાં શરદી-ઉધરસથી છો ‘પરેશાન’? અજમાવો આ દેશી ઉપાયો, મિનિટોમાં મળશે ‘રાહત’
ચોમાસાની ઋતુમાં હવામાન બદલાતા જ શરદી, ઉધરસ અને નાક બંધ થવાની સમસ્યાઓ વધવા લાગે છે. દવાઓ લેવા છતાં ઘણીવાર આ તકલીફોમાંથી તરત રાહત મળતી નથી. આવા સમયે રસોડામાં જ હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા જ આ સમસ્યાઓમાંથી ઝડપથી છુટકારો મેળવી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Jul 28, 2026
- 6:27 pm
કપડાં પર પડેલા લોહીના જિદ્દી ડાઘ દૂર કરવા છે? અપનાવો આ સરળ અને ઘરગથ્થુ ઉપાયો
ક્યારેક નાની-મોટી ઈજા કે અન્ય કોઈ કારણસર કપડાં પર લોહીના ડાઘ પડી જતા હોય છે. જો આ ડાઘને સમયસર સાફ કરવામાં ન આવે, તો તે સુકાઈને પાકા થઈ જાય છે અને મોંઘા ડિટર્જન્ટથી પણ સરળતાથી નીકળતા નથી. જો કે, આને લઈને હવે ગભરાવાની જરૂર નથી. તમારા રસોડામાં જ હાજર કેટલીક સામાન્ય વસ્તુઓની મદદથી તમે આ જિદ્દી ડાઘને ક્ષણોમાં સરળતાથી દૂર કરી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Jul 22, 2026
- 8:25 pm
ડાયાબિટીસથી રાહત મેળવવા માંગો છો ? તો ઘરના આંગણે ઉગતા આ એક છોડથી કરો દિવસની શરૂઆત, બ્લડ સુગરને રાખશે કાબૂમાં
આજના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. તેને નિયંત્રિત કરવા માટે મોંઘી દવાઓ ઉપરાંત પ્રકૃતિમાં એક એવો અદ્ભુત ઘરેલું ઉપાય છુપાયેલો છે કે, જે બ્લડ સુગરને મૂળમાંથી કાઢવાની તાકાત ધરાવે છે. રિસર્ચ અનુસાર, રોજ સવારે ખાલી પેટે આ ખાસ કુદરતી રસ પીવાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને સુગર લેવલ પણ ઝડપથી કંટ્રોલમાં આવે છે.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 3:55 pm
મોંઘી દવાઓ લાવવાની જરૂર નથી ! ઊધઈને જડમૂળથી ખતમ કરવા અપનાવો આ ‘4 આસાન ઘરેલું ટિપ્સ’
મોંઘા ફર્નિચરને અંદરથી ખોખલું કરતી ઊધઈનો ખતરો ગરમી અને ચોમાસામાં ખૂબ વધી જાય છે. જો તમે મોંઘા કેમિકલ વગર તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તમારા રસોડામાં જ એવી 4 સિક્રેટ વસ્તુઓ હાજર છે કે, જે ઊધઈનો કાયમી ખાતમો કરી શકે છે.
- Ravi Prajapati
- Updated on: May 19, 2026
- 8:18 pm
વારંવાર થાય છે ‘એસિડિટી’ અને પેટમાં ‘બળતરા’? અપનાવી જુઓ આ ‘5 દેશી વસ્તુ’, દવા વગર જ કાયમી રાહત મળશે
આજની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલના કારણે યુવાનોમાં પેટમાં બળતરા, ગેસ અને એસિડિટીની સમસ્યા ખૂબ વધી ગઈ છે. જો તમે પણ દવાઓ ખાઈને કંટાળી ગયા હોવ, તો તમારા જ રસોડામાં એવી 5 અદ્ભુત વસ્તુઓ છુપાયેલી છે કે, જે આ તકલીફોમાંથી કાયમી રાહત અપાવશે.
- Ravi Prajapati
- Updated on: May 19, 2026
- 6:22 pm
શું તમારી ‘તુલસી’ પણ સુકાઈ રહી છે ? આ રીતે તેને ફરીથી કરો ‘લીલીછમ’
ભારતીય આંગણામાં આસ્થાનું પ્રતીક ગણાતી તુલસી કેટલીકવાર પીળી પડીને સુકાવા લાગે છે. પાંદડા પર દેખાતા સફેદ જાળાં અને ચીકણા ડાઘ જોઈને આપણને લાગે છે કે, હવે આ છોડ નહીં બચે. એવામાં શું તમે જાણો છો કે, મોંઘી દવાઓ વગર માત્ર રસોડાની જ કેટલીક સામાન્ય વસ્તુઓ આ હર્યા-ભર્યા છોડને નવજીવન આપી શકે છે?
- Ravi Prajapati
- Updated on: Apr 22, 2026
- 3:10 pm
Dandruff: ખોડો કેટલા પ્રકારનો હોય છે? આ ઘરેલું ઉપચારોથી રાહત મેળવો
ખોડો એક સામાન્ય અને વ્યાપક સમસ્યા બની રહી છે. મોટાભાગના લોકો તેનાથી પીડાઈ રહ્યા છે. આ આર્ટિકલમાં ચાલો ખોડાના વિવિધ પ્રકારો અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે શોધી કાઢીએ.
- Meera Kansagara
- Updated on: Mar 25, 2026
- 11:19 am
આજના સમયમાં અનેકની ઊંધ વેરણ થઈ ચૂકી છે, જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
આજે કેટલાય યુવાનો તણાવ અનુભવે છે, મોબાઈલ કે લેપટોપનો વપરાશ કર્યા પછી સમયસર ઊંધ નથી આવતી. જમ્યા પછી ડાબા પડખે સુવુ જોઈએ કે જમણા પડખે ? એવો પ્રશ્ન અનેક લોકો પુછતા હોય છે. આવા અનેક સવાલ અને સમસ્યાનો ઉકેલ જાણો નિષ્ણાંત તબીબ પાસેથી.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2026
- 2:37 pm
દવાઓ છોડો… પેટના ગેસ અને ભારેપણાને દૂર કરવા માટે આ ‘5 નુસખા’ અજમાવો, મિનિટોમાં ફરક દેખાશે
સવારના સમયે પેટમાં ભારેપણું અથવા ગેસની સમસ્યા એ તમારા મૂડની સાથે સાથે આખા દિવસની કાર્યક્ષમતાને પણ પ્રભાવિત કરે છે. જો તમે પણ આ "મોર્નિંગ બ્લોટિંગ" (Morning Bloating) થી પરેશાન છો, તો રસોડામાં હાજર આ વસ્તુઓ તમને તાત્કાલિક રાહત અપાવી શકે છે.
- Ravi Prajapati
- Updated on: Feb 22, 2026
- 10:29 am
શું તમારી કડાઈ પણ કાળી મેશ થઈ ગઈ છે ? ઘસવાનું છોડો; અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, મહેનત અડધી અને ચમક બમણી
ઘણીવાર રસોઈ કામ કરતી વખતે વાસણો બળી જતા હોય છે, જેના કારણે તેને સાફ કરવા ખૂબ જ કંટાળાજનક લાગે છે. એવામાં કાળા પડી ગયેલા તવા અને કડાઈને નવા જેવા ચમકાવવા માટેના આ સરળ ઉપાયો હવે દરેક ગૃહિણીના રસોડાનું કામ સરળ બનાવી દેશે.
- Ravi Prajapati
- Updated on: Feb 15, 2026
- 11:28 am
સાબુ કે ફેસવોશ ? ચમકતી ત્વચા, પિમ્પલ ફ્રી સ્કિન અને ગ્લો માટે કયો વિકલ્પ વધુ લાભદાયક ?
મોટાભાગના લોકો મુંઝવણમાં હોય છે કે, ચહેરા પર સાબુ લગાવવો જોઈએ કે ફેસવોશ? એવામાં ચાલો જાણીએ કે, ચહેરા પર ગ્લો (ચમક) લાવવા માટે કયો ઉપાય અસરકારક સાબિત થશે...
- Ravi Prajapati
- Updated on: Feb 6, 2026
- 6:59 pm
તમને વાળ ખરવાની છે સમસ્યા ? બાબા રામદેવે બતાવ્યા ઘરેલું નુસ્ખા
યોગ ગુરુ બાબા રામદેવ અવારનવાર માત્ર સ્વાસ્થ્ય ટિપ્સ જ નહીં પણ વાળ અને ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે પણ જણાવે છે. તાજેતરમાં તેમણે એક વીડિયોમાં, વાળ ખરવાની સમસ્યાથી પિડાતા લોકોએ કયા વિવિધ ઉપાયો અપનાવવા જોઈએ તે અંગે સમજાવ્યું. ચાલો જાણીએ...
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2026
- 8:05 pm
કઢી પત્તા છે વાળ માટે સંજીવની ! જાણો તેનો સાચો ઉપયોગ
કઢી પત્તા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માથાની ચામડીને મજબૂત બનાવવામાં મદદ કરે છે, જેનાથી તમારા વાળ લાંબા અને જાડા થાય છે.
- Sachin Agrawal
- Updated on: Feb 4, 2026
- 8:57 pm
શરદીથી રાહત, બેક્ટેરિયા રહેશે દૂર રહેશે… કપૂરની એક નાની ગોળી કરશે કમાલ
પૂજામાં વપરાતા કપૂરને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ ખાસ માનવામાં આવતું નથી, પરંતુ તેના ગુણધર્મો અનેક હેતુઓ માટે પણ ઉપયોગી થઈ શકે છે. તે તમારા સ્વાસ્થ્યને સુધારવાથી લઈને તમારા ઘરના વાતાવરણને બદલવા સુધીની દરેક બાબતમાં અસરકારક છે. આ આર્ટિકલમાં આપણે કપૂરનો ઉપયોગ કયા વિવિધ ઉપયોગો માટે કરી શકાય છે તે વિશે શીખીશું.
- Meera Kansagara
- Updated on: Jan 27, 2026
- 8:09 am
છોકરીઓ માટે ખાસ ! નાળિયેર તેલ સાથે આ 4 દેશી ઉપાય અજમાવો; ‘વાળ’ કાળા, મજબૂત અને લાંબા રહેશે
વાળ ખરવાથી લઈને વાળ પાતળા થવા સુધીની સમસ્યાઓ દૂર કરવી હોય, તો વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. આથી, નિયમિતપણે તેલ લગાવવું અને વાળની માલિશ કરવી ખૂબ જ જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Jan 26, 2026
- 4:43 pm