ઘરેલુ ઉપચાર

ઘરેલુ ઉપચાર

ઘરેલુ ઉપચાર એટલે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈ તેવી વસ્તુઓથી કોઈ પણ બીમારીની સારવાર કરવામાં આવે.રસોડામાં રહેલા મસાલા દ્વારા પણ આપણે કોઈ પણ બીમારીની સારવાર કરી શકીએ છીઅ. જેમાં હળદર, લવિંગ, લીંબુ, તુલસી, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય છે. ત્યારે ઘરેલુ ઉપચાર દ્વારા તેની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જ્યારે કેટલાક રોગો એવા હોય છે જેમાં ઘરગથ્થુ ઈલાજ કરવાથી તે મટી જાય છે. શરીરને સ્વાસ્થય રાખવા માટે પણ ભારતીય મસાલાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છે. જેમ કે શરદી – ઉધરસ જેવી બીમારી થઈ હોય ત્યારે હળદરનું સેવન કરવાથી કારગર સાબિત થાય છે.

Read More

હનુમાનજીને અર્પણ કરાતા આકડાના પાન અનેક રોગોને કરે છે દૂર, જાણો કેવી રીતે

આકડાના પાન હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. આ માહિતી લગભગ બધાને ખબર હશે. પરંતુ આકડાના પાન શરીરની અનેક સમસ્યાઓનું સમાધાન છે. આકડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

ત્વચા પર ગ્લો લાવવા માગો છો ? પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પીવાથી થશે અઢળક ફાયદો

ત્વચા પર ગ્લો લાવવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. તેમજ બજારમાં મળતી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરીએ છીએ.પરંતુ આજે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેમાં તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનું સેવન કરી ત્વચા પર નિખાર લાવી શકો છો. આ ઉપરાંત પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

સાવધાન! આ સફેદ વસ્તુઓ છે કિડની માટે ઝેર, લાંબા સમય સુધી ખાવાથી પેટમાં બનવા લાગે છે પથરી

ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે કિડનીમાં પથરીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને સફેદ વસ્તુઓ કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે અને કિડનીમાં પથરીની સમસ્યાનું કારણ બને છે. સવાલ એ થાય છે કે આ બધી સમસ્યાઓથી બચવા શું કરવું જોઈએ.

પ્રયત્ન કરવા છતા આ 5 કારણોથી નથી ઘટતું વજન, વધતું રહે છે શરીર, જાણો શું છે તે

જો તમે વજન ઘટાડવાના ડાયટનું પાલન કરી રહ્યાં છો અને હજુ પણ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી રહ્યાં નથી, તો અહીં કેટલાક પરિબળો છે જેના પર તમારે પુનર્વિચાર કરવો જોઈએ. તમારા હોર્મોન્સ, મેટાબોલિઝમ, સ્ટ્રેસ લેવલ અને ઊંઘનો સમય એ કેટલાક પરિબળો છે જે શરીરના વજનને અસર કરે છે.

આંખોથી ચશ્મા દૂર કરવા માટે આજથી જ કરો આ 5 કામ, ધૂંધળું દેખાતા લોકોને પણ નજર આવશે સ્પષ્ટ વસ્તુઓ

ઘણા લોકો ચશ્મા પહેરવા માંગતા નથી અને તેમને દૂર કરવાની રીતો શોધી રહ્યા છે. અહીં અમે કેટલીક કુદરતી પદ્ધતિઓ વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે આંખોની રોશની વધારવામાં મદદ કરી શકે છે. આખોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે આ દરેક ઘરેલું ઉપચાર છે.

Diabetes: ડાયાબિટીસના દર્દીઓ કરે આ ઘાસના જ્યુસનું સેવન, નહીં વધે સુગર લેવલ, લિવરની ગંદકી પણ થશે સાફ

Diabetes: જવનું ઘાસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી બ્લડ શુગર તરત જ કંટ્રોલ થાય છે. એટલું જ નહીં તે લીવરની ગંદકીને સાફ કરવામાં પણ મદદ કરે છે. જવનું ઘાસ કે પાઉડર બંને રીતે સેવન કરી શકાય છે. આ ઘાસમાં કુદરતી હરિતદ્રવ્ય હોય છે. જે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.

શું તમે કબજિયાતથી પરેશાન છો ? તો આ કાળા દાણા તમારા માટે બની જશે રામબાણ ઇલાજ

કબજિયાતની સમસ્યા ખૂબ જ પરેશાન કરનારી છે કારણ કે વ્યક્તિને શૌચ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચાર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવી જ એક રેસિપી છે જે તમને કબજિયાતથી રાહત અપાવી શકે છે.

કાચા દૂધમાં મિક્સ કરી 10 મિનિટ હાથ પર લગાવો આ વસ્તુ, હાથ પરનો મેલ થઈ જશે ગાયબ, જાણો ઘરેલું ઉપાય

ઉનાળો આવે તે પહેલા અને અડધા બાયનો શર્ટ કે ટી શર્ટ પહેરતા પહેલા તમે તમારા હાથમાં થોડો ફેરફાર જોવા મળે છે, શિયાળામાં તો આખી બાયનો શર્ટ કે ટી શર્ટ પહેરવાના કારણે પૂરો હાથ દેખાતો નથી અને જ્યારે ઉનાળામાં અડધી બાયના કપડા પહેરો છો ત્યારે અડધો હાથ કાળો અને અડધો હાથ સફેદ દેખાય છે. ઘરેલું ઉપાયથી ફક્ત 10 મીનિટમાં અડધો કાળો પડેલા હાથમાં ફરક જોવા મળશે.

શું તમે જિદ્દી બ્લેકહેડ્સથી પરેશાન છો? તો તેને દૂર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

ચહેરા પર બ્લેકહેડ્સના કારણે સ્કિન ડલ અને ખરાબ દેખાવા લાગે છે. આ મોટે ભાગે નાક અને તેની આસપાસ જોવા મળે છે. તેમને દૂર કરવા માટે ઘણી પ્રોડક્ટ મળે છે. પરંતુ આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર ઘરે બેઠાં જ બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.

બદલાતા હવામાનને કારણે ઉધરસ અને ગળાની ખારાશ વધી છે? તો દાદીમાના આ ઉપાયોથી મળશે તરત જ રાહત!

દાદીમાના ઉપાયો હંમેશા પુખ્ત વયના તેમજ બાળકો માટે અસરકારક રહ્યા છે. બદલાતા હવામાનમાં ગળામાં ખારાશ, ખાંસી અને શરદી જેવી બાબતોને કારણે ઘણી પરેશાની થાય છે. આવી સ્થિતિમાં કેટલાક ઉપાયો તમને તાત્કાલિક રાહત અપાવવામાં અસરકારક છે.

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">