ઘરેલુ ઉપચાર
ઘરેલુ ઉપચાર એટલે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈ તેવી વસ્તુઓથી કોઈ પણ બીમારીની સારવાર કરવામાં આવે.રસોડામાં રહેલા મસાલા દ્વારા પણ આપણે કોઈ પણ બીમારીની સારવાર કરી શકીએ છીઅ. જેમાં હળદર, લવિંગ, લીંબુ, તુલસી, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય છે. ત્યારે ઘરેલુ ઉપચાર દ્વારા તેની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જ્યારે કેટલાક રોગો એવા હોય છે જેમાં ઘરગથ્થુ ઈલાજ કરવાથી તે મટી જાય છે. શરીરને સ્વાસ્થય રાખવા માટે પણ ભારતીય મસાલાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છે. જેમ કે શરદી – ઉધરસ જેવી બીમારી થઈ હોય ત્યારે હળદરનું સેવન કરવાથી કારગર સાબિત થાય છે.
શિયાળો શરૂ થતાં જ પગની એડી ફાટી જાય છે ? સમસ્યા વધારે વધે તે પહેલાં આ કામ કરો
ફાટેલી એડી તરફ ધ્યાન ન આપવામાં આવે તો ફાટવાની સમસ્યા વધુ બને છે. જેના કારણે ચાલતી વખતે દુખાવો થાય છે અને ક્યારેક લોહી પણ નીકળે છે. થોડી નિયમિત સંભાળ, યોગ્ય સફાઈ અને મોઇશ્ચરાઇઝિંગથી એડીઓ નરમ, સ્વચ્છ અને સુંદર થઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 1, 2025
- 3:32 pm
Home Remedy : એક રૂપિયાનો પણ ખર્ચ નહીં થાય ! ચહેરાના ડાઘ દૂર કરવા માટે આ 5 દેશી ઉપાય અપનાવો, સ્કિન ચમકવા લાગશે
લોકો ઘણીવાર તેમના ચહેરા પરના ડાઘ-ધબ્બાને લઈને ચિંતિત રહે છે. હવે આ ડાઘ કાં તો કોઈ ઈજા, ખીલ અથવા એલર્જીના પરિણામે જોવા મળે છે.
- Ravi Prajapati
- Updated on: Nov 18, 2025
- 3:51 pm
ગરદનની સ્કીન વધુ કાળી થઈ ગઈ છે ? સ્કીનને ગોરી કરવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો
ઘણા લોકો ગરદનની કાળી પડવાથી પરેશાન હોય છે. વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી પણ તેમને કોઈ ખાસ પરિણામ મળતું નથી. જો તમે પણ ગરદનની કાળી પડવાથી પરેશાન છો, તો અમે તમારા માટે કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો લઈને આવ્યા છીએ.
- Meera Kansagara
- Updated on: Nov 6, 2025
- 5:02 pm
રાત્રે સૂતા પહેલા ફક્ત બે એલચી ખાઓ ! તમારી ઊંઘ, પાચન અને ત્વચા પર જોવા મળશે જાદુઈ ફાયદા
ઘણા લોકો વિચારતા હશે કે સૂતા પહેલા ફક્ત બે એલચી ખાવાથી શું ફાયદો થાય? હકીકતમાં, એલચી નાના દાણા હોવા છતાં આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. ચાલો, તેના અદભૂત ફાયદા જાણીએ.
- Manish Gangani
- Updated on: Oct 30, 2025
- 5:48 pm
દાદીમાના ઘરેલું નુસખા ! વગર દવાએ શરદી-ખાંસીથી રાહત મળશે, રસોડામાં છુપાયેલ છે આ બીમારીઓનો ઈલાજ
જો તમને શિયાળા દરમિયાન શરદી, ખાંસી અને ગળામાં દુખાવો થતો હોય, તો તમારે ઘરેલુ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. આ ઘરેલું ઉપચારોથી તમે કોઈપણ દવા વિના શરદી અને ફ્લૂથી રાહત મેળવી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Oct 28, 2025
- 3:58 pm
હળદરનું પાણી કે હળદરવાળું દૂધ? જાણો કયું તમારા શરીર માટે વધુ ફાયદાકારક રહેશે
Turmeric water vs turmeric milk: હળદરનું પાણી અને હળદરનું દૂધ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેમની અસરો અલગ-અલગ છે. દરેક પીણું ક્યારે પીવું તે જાણો. તેમને પીવાનો યોગ્ય સમય જાણવાથી તેમના ફાયદા બમણા થઈ જાય છે.
- Meera Kansagara
- Updated on: Oct 25, 2025
- 2:26 pm
વાળથી લઈને સ્કીનની સંભાળ સુધી, લગ્નના 2 મહિના પહેલા જ શરૂ કરી દો આ કામ
લગ્નના દિવસે શ્રેષ્ઠ દેખાવા માટે સ્વચ્છ ત્વચા અને સ્વસ્થ વાળ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને માટે થોડો સમય જરૂરી છે. તેથી તમારે બે મહિના અગાઉથી તેમની સંભાળ લેવાનું શરૂ કરી દેવું જોઈએ.
- Meera Kansagara
- Updated on: Sep 30, 2025
- 9:56 am
શરદીને કારણે નાક બંધ થઈ ગયું છે? તો આ ઘરેલું ઉપચાર મિનિટોમાં આપશે રાહત
બંધ નાક ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ, ઊંઘનો અભાવ અને માથાનો દુખાવોનું કારણ બને છે. સારા સમાચાર એ છે કે બંધ નાકને દવા વગર પણ ઠીક કરી શકાય છે. ફક્ત ઘરેલું ઉપચાર દ્વારા. ચાલો તમને કેટલાક એવા ઘરેલું ઉપચાર વિશે જણાવીએ જે બંધ નાકમાંથી રાહત આપશે.
- Meera Kansagara
- Updated on: Sep 24, 2025
- 10:24 am
Skin care: હોઠ કાળા કેમ બની જાય છે? તમારી આ આદતો તેનું કારણ હોઇ શકે
હોઠ પર પિગમેન્ટેશન ચહેરાની સુંદરતા ઘટાડે છે. ક્યારેક તે તમને શરમ પણ અનુભવી શકે છે. તમારી દિનચર્યાની કેટલીક આદતો પણ હોઠ પર કાળાશ પાછળનું કારણ બની શકે છે. ચાલો આ વિશે જાણીએ
- Meera Kansagara
- Updated on: Sep 15, 2025
- 10:16 am
Fenugreek Seed : પેટની ચરબી ઓગળવા માટે દરરોજ મેથીના દાણાનું સેવન કરો, મળશે વધુ ફાયદો
મેથીના દાણા માત્ર એક મસાલો નથી પણ ઘણા ગુણોથી ભરપૂર છે. જો તમે વજન ઘટાડવા માટે તમારા રોજિંદા દિનચર્યામાં મેથીના દાણા ખાવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે તે માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરી શકે છે પરંતુ તમને બીજા ઘણા ફાયદા પણ આપી શકે છે.
- Meera Kansagara
- Updated on: Sep 4, 2025
- 5:17 pm
કમર સુધીના હેલ્ધી વાળ માટે આ દેશી ફોર્મ્યુલા ફોલો કરો, દરેક વ્યક્તિ લાંબા વાળનું રહસ્ય પૂછશે
Hair Care Tips: શું તમે જાણો છો કે જૂના લોકોના વાળ કેવી રીતે લાંબા અને સુંદર હતા? આ માટે ઘરેલું ઉપચારની મદદથી લાંબા, જાડા અને ચમકદાર વાળ કેવી રીતે મેળવવા, જે તમારા વાળને મજબૂત અને સુંદર બનાવશે.
- Meera Kansagara
- Updated on: Aug 21, 2025
- 4:20 pm
Ghee Vs Malai: ઘી કે મલાઈ… સ્કીનને નરમ અને ચમકદાર બનાવવા માટે કયું બેસ્ટ છે?
સ્કીનને ચમકતી અને કોમળ બનાવવા માટે મહિલાઓ ઘણા ઘરેલું ઉપાયો અજમાવે છે. આમાંથી એક છે રાત્રે સૂતા પહેલા ચહેરા પર ઘી કે ક્રીમ લગાવવી. આ બંને ઉપાયો ત્વચાને કોમળ બનાવવા માટે ફાયદાકારક છે. પરંતુ આ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, ચાલો આ આર્ટીકલમાં જાણીએ.
- Meera Kansagara
- Updated on: Aug 16, 2025
- 1:45 pm
Javitri: શું ખીલ માટે સારી છે જાવિત્રી ? તમને કદાચ આ ફાયદાઓ તો ખબર જ નહીં હોય
Javitri: જાવિત્રીનો ઉપયોગ ફક્ત ખોરાકમાં સુગંધ ઉમેરવા માટે જ થતો નથી પરંતુ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જાવિત્રીનો ઉપયોગ કરીને ત્વચા સંબંધિત ઘણી પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે.
- Meera Kansagara
- Updated on: Aug 10, 2025
- 5:12 pm
Nail Care Tips : નેઇલ એક્સટેન્શન દૂર કર્યા પછી તમારા નખની આ રીતે કરો Care
આજકાલ છોકરીઓમાં નેઇલ એક્સટેન્શનનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. નખને ઝડપથી લાંબા દેખાવાનો આ એક સરળ રસ્તો છે. પરંતુ નેઇલ એક્સટેન્શન પછી નખની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે નેઇલ એક્સટેન્શન દૂર કરો છો, ત્યારે તમારે નખની ખાસ કાળજી લેવાની જરૂર છે.
- Meera Kansagara
- Updated on: Aug 10, 2025
- 10:33 am
Turmeric Water Bath: નહાવાના પાણીમાં હળદર ઉમેરો અને જુઓ ચમત્કાર, આર્થિક સંકટ થશે દૂર
હળદરને માત્ર એક મસાલા તરીકે જ નહીં, પરંતુ એક પવિત્ર અને ગુણકારી ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ રસોડાથી લઈને પૂજા-પાઠ અને આયુર્વેદિક ઉપચારો સુધી વિસ્તરેલો છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ હળદરના અદભુત ગુણોનો ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે નહાવાના પાણીમાં ચપટી હળદર ઉમેરવાથી માત્ર શરીર જ શુદ્ધ નથી થતું, પરતું અનેક ફાયદાઓ પણ થાય છે. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Aug 9, 2025
- 3:41 pm