Kodi : તિજોરી અને પૂજા ઘરમાં રાખો આ નાનકડી શ્વેત કોડીઓ, રૂપિયાનો થશે વરસાદ, દિવાળી પર કોડીનું મહત્ત્વ જાણો

Significance of Kodi : દિવાળી પહેલા ઘરે કોડી લાવવાના ઘણા ફાયદા છે - માતા લક્ષ્મીના આગમન એટલે કે દિવાળીમાં માતા લક્ષ્મીની પ્રિય કેટલીક વસ્તુઓ લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.

Ashvin Patel
| Edited By: | Updated on: Oct 28, 2024 | 12:37 PM
કોડીની પૂજા કરવાના ફાયદા (Kodi benefits) : સનાતન ધર્મમાં કોડીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કોડીનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. કોડીનો સંબંધ પૈસા સાથે છે. કહેવાય છે કે કોડીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. કોડી વિના પૂજા અધૂરી રહી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોડીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે.

કોડીની પૂજા કરવાના ફાયદા (Kodi benefits) : સનાતન ધર્મમાં કોડીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કોડીનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. કોડીનો સંબંધ પૈસા સાથે છે. કહેવાય છે કે કોડીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. કોડી વિના પૂજા અધૂરી રહી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોડીની પૂજા કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે.

1 / 7
મા લક્ષ્મીની ઉપાસનામાં  કોડીનુ વિશેષ મહત્વ : દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરવી. કોડીઓની પૂજા કરવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

મા લક્ષ્મીની ઉપાસનામાં કોડીનુ વિશેષ મહત્વ : દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરવી. કોડીઓની પૂજા કરવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

2 / 7
દિવાળીના દિવસે 11 કૉડીઓની પૂજા કરી પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

દિવાળીના દિવસે 11 કૉડીઓની પૂજા કરી પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

3 / 7
ધનતેરસના દિવસે 11 કોડીઓની પૂજા કરી દરવાજા પર લટકાવશો તો મા લક્ષ્મી સદૈવ આપના ઘરમાં રહેશે. તમારા પર દરરોજ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

ધનતેરસના દિવસે 11 કોડીઓની પૂજા કરી દરવાજા પર લટકાવશો તો મા લક્ષ્મી સદૈવ આપના ઘરમાં રહેશે. તમારા પર દરરોજ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

4 / 7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા ખંડમાં કોડી રાખવી શુભ માનવામાં આવે છે. પૂજા રૂમમાં કોડી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરમાં કોડીની પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી થતી નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા ખંડમાં કોડી રાખવી શુભ માનવામાં આવે છે. પૂજા રૂમમાં કોડી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરમાં કોડીની પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી થતી નથી.

5 / 7
પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. કોડીઓ પૈસાને આકર્ષે છે. તેથી કોડીઓને પૈસાની નજીક રાખવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. કોડીઓ પૈસાને આકર્ષે છે. તેથી કોડીઓને પૈસાની નજીક રાખવામાં આવે છે.

6 / 7
કોડીની પૂજા કઈ રીતે કરવી (How to worship Kodi) : કોડીને કેસર અથવા હળદરવાળા પાણીમાં પલાળી દો. પૂજા કર્યા પછી બે કોડીને લાલ કપડામાં અલગ-અલગ ભાગમાં બાંધી દો. પછી એક પોટલી ઘરની તિજોરીમાં અને એક પોટલી તમારા પૂજા રૂમમાં રાખો. આમ કરવાથી તમને ધનની પ્રાપ્તી થશે.

કોડીની પૂજા કઈ રીતે કરવી (How to worship Kodi) : કોડીને કેસર અથવા હળદરવાળા પાણીમાં પલાળી દો. પૂજા કર્યા પછી બે કોડીને લાલ કપડામાં અલગ-અલગ ભાગમાં બાંધી દો. પછી એક પોટલી ઘરની તિજોરીમાં અને એક પોટલી તમારા પૂજા રૂમમાં રાખો. આમ કરવાથી તમને ધનની પ્રાપ્તી થશે.

7 / 7
Follow Us:
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
g clip-path="url(#clip0_868_265)">